GSTV

Tag : Patidar Samaj

પાટીદારોને ભાજપમાં ક્યારેય અન્યાય નથી થયો, શું 2022 બાદ CM પાટીદાર હશે કે નહીં તેને લઇને નીતિન પટેલનું મોટું નિવેદન

Dhruv Brahmbhatt
પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે 2022ની વિધાનસભા ચૂંટણી લડવા અંગે તેમજ પાટીદાર સીએમ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલએ જણાવ્યું કે, ‘2022માં મારે ચૂંટણી...

2022ની ચૂંટણી પહેલાં સૌથી મોટા સમાચાર, પાટીદાર સમાજ એક્ટિવ થતા સરકાર સમક્ષ આલાપ્યો આ રાગ

Dhruv Brahmbhatt
રાજ્યમાં વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી સક્રિય થયો છે. પાટીદાર સમાજની સામાજિક સંસ્થાઓમાં આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો સામે થયેલા કેસો પાછા ખેંચવા સૂર...

પાટીદાર સમાજને લઇ BAPSના સ્વામીનું મોટું નિવેદન, આવું ના કરો નહીં તો સરદાર પટેલનું માથું શરમથી ઝૂકી જશે

Dhruv Brahmbhatt
રાજકોટના જસદણ ખાતે પાટીદારોનું એક મહાસંમેલન આયોજીત થયું હતું. જેમાં તમામ પાટીદાર અગ્રણીઓ ત્યાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલ, ઊંઝા...

સરકારને ખુલ્લી ચેતવણી : અમે કોની સાથે છીએ તે તો આગામી ચૂંટણીમાં….., રાજકારણમાં સરપંચથી સાંસદ સુધી પાટીદારો જ હોવા જોઈએ

Dhruv Brahmbhatt
રાજકોટના જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આંદોલનમાં શહીદ થયેલા 14 વીરોના સ્મારકનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું...

રાજકારણ/ પાટીદાર CM બનતા જ પાટીદાર સમાજ થયો એક્ટિવ : ભૂપેન્દ્ર પટેલ સાથે સાંજના 6 વાગ્યે બેઠક, નવા જૂનીનાં એંધાણ

Dhruv Brahmbhatt
ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. પાટીદાર CM બનતા જ પાટીદાર સમાજ સક્રિય થયો છે. પાટીદાર સમાજના ધાર્મિક અને સામાજિક વડાઓ સાથે...

પડકાર / ગુજરાતમાં ફરી અનામતનો મુદ્દો ફેણ માંડી શકે, OBCમાં કઇ જ્ઞાતિનો સમાવેશ કરવો તે નક્કી કરવા સરકાર પંચ નીમશે

Dhruv Brahmbhatt
કેન્દ્ર સરકારે ઓબીસી બિલ પાસ કરી દીધુ છે અને ઓબીસીમાં કઇ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે રાજ્ય સરકારોને સત્તા આપી દીધી છે. ઓબીસીમાં અન્ય જ્ઞાાતિનો...

ભાજપનો માસ્ટરસ્ટ્રોક/ ચૂંટણી પહેલાં પાટીદાર સીએમની ચર્ચાનું સૂરસૂરિયું : પાટીદારો ભાજપ સરકાર પર ઓળગોળ, સમાજના નેતાઓએ કહ્યું અમે સંતુષ્ટ

Dhruv Brahmbhatt
ભાજપે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારમાં થયેલા વિકાસ કામો તેમજ સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા ‘જન આશિર્વાદ યાત્રા’ શરૂ કરી છે. ત્યારે આજથી બે કેન્દ્રિય...

પાટીદારો સક્ષમ / ભાજપ સરકારમાં છ કેબિનેટ મંત્રી અને ખુદ નાયબ મુખ્યપ્રધાન પાટીદાર છે તો અન્યાય કેવો, અલ્પેશ ઠાકોર બગડ્યા

Dhruv Brahmbhatt
પાટીદારોએ મુખ્યમંત્રીપદ માંગ્યુ છે ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ મેદાને આવ્યાં છે. અલ્પેશ ઠાકોરે ઓબીસી, એસટી-એસટીને મુખ્યમંત્રી બનાવવા જોઇએ તેવી માંગ કરી હતી. ગુજરાતમાં...

હાર્દિક પટેલ જામનગરની મુલાકાતે, ગુજરાતમાં 26માંથી આટલી બેઠકો જીતવાનો કર્યો દાવો

Arohi
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજે જામનગરની મુલાકાતે છે. જ્યાં તેમણે ગુજરાતમાં કોંગ્રેસ 26 માંથી 16 બેઠકો પર જીતશે તેવો દાવો કર્યો છે. હાર્દિકે જામનગર જિલ્લા-કોંગ્રેસ...

આ પાટીદાર મોભીઓએ હાર્દિકને પારણાંની કરી અપીલ તો જુઓ હાર્દિકે શું કહ્યું…

Karan
છેલ્લા 18 દિવસથી આમરણાંત ઉપવાસ પર રહેલા હાર્દિક પટેલને પારણા કરાવવા માટેના પ્રયાસો તેજ થઇ રહ્યા છે. પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ અને હાર્દિક પટેલ વચ્ચે મહત્વપૂર્ણ...

ભાવનગર : હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા ઉપવાસ માટેની મંજૂરી મંગાઇ

Mayur
હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં પાટીદાર સમાજ દ્વારા ભાવનગર શહેરમાં મૌન રેલી અને પ્રતિક ઉપવાસ માટે મંજૂરી માંગવામાં આવી હતી. જે તંત્ર દ્વારા નહિ આપવામાં આવતા...

ઊંઝાથી શરૂ થયેલી પાટીદાર શહીદ યાત્રા અમદાવાદ પહોંચી

Yugal Shrivastava
ઊંઝાથી શરૂ થયેલી પાટીદાર શહીદ યાત્રા અમદાવાદ પહોંચી છે. અમદાવાદમાં આ યાત્રા સાણંદમાં પ્રવેશી હતી. જે દિવસ દરમિયાન ઘુમા, બોપલ, સોલા, ઘાટલોડિયા, રાણીપ, શાહીબાગ થઈને...

ધોરાજીના ભડેર ગામે પાટીદાર વૃદ્ધની હત્યાના ઘેરા પ્રત્યાઘાત

Yugal Shrivastava
ધોરાજીના ભડેર ગામે એક માથાભારે ઇસમ દ્વારા એક આધેડની હત્યા બાદ આ હત્યાને લઇને પાટીદાર સમાજમાં રોષની લાગણી પ્રસરી છે. જેમાં પાટીદાર સમાજ દ્વારા ડેપ્યુટી...

પાટીદાર શહીદ યાત્રા 24 જૂનથી થશે શરૂ, 35 દિવસ ફરશે

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભાનીચૂંટણી બાદ મંદ પડી ગયેલું પાટીદાર અનામત આંદોલન ફરીથી ચર્ચામાં આવ્યું છે. જેને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાટીદાર શહીદ યાત્રાને લઈને 24...

અનામત આંદોલન જીવંત કરવાની કવાયત : આંદોલનથી પાટીદાર સમાજને ફાયદો કે નુકસાન?

Yugal Shrivastava
રાજ્યમાં 24 જૂને શહીદ યાત્રાની સાથે સાથે અનામત આંદોલન જીવંત કરવાની કવાયત ચાલી રહી છે. ત્યારે એક સવાલ એ પણ ઊભો થયો છે કે શું...

પાટીદાર પરામર્શ સમિતિના અધ્યક્ષની ફરી પુંજ કમિશન સમક્ષ રજૂઆત

Mayur
આજથી બે વર્ષ પહેલાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર સમાજની મહાસભા યોજાઈ હતી અને મહાસભા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેને લઇને સરકાર દ્વારા એક...

હાર્દિક પટેલે પાટીદાર સમાજને ગુમરાહ કર્યો છે

Yugal Shrivastava
સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યુ કે, જે પાટીદાર સમાજ ભાજપ સાથે હતો તે સમાજને હાર્દિક પટેલે ગુમરાહ કર્યો છે....
GSTV