GSTV

Tag : Patidar Anamat

પાટીદાર અનામત આંદોલન/ વિરમગામના નવજુવાનની હાક પર સરકાર સામે આકરા મંડાણ માટે તૈયાર થયા હતાં પાટીદારો, ગાંધીનગરથી દિલ્હી સુધી મચ્યો હતો ખળભળાટ

Bansari Gohel
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે સૌથી મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે હાર્દિકને દોષિત જાહેર કરવાના વિસનગર કોર્ટના ચુકાદા પર સ્ટે મુક્યો છે....

મોટા સમાચાર/પાટીદારોને OBCમાં સમાવવા મુદ્દે નીતિન પટેલનું સૌથી મોટુ નિવેદન, જાણો ક્યારે લેવાશે નિર્ણય

Bansari Gohel
પાટીદાર અનામતનો મુદ્દો પાછલા ઘણા સમયથી ચગ્યો છે. અનામતના મુદ્દા પર છેલ્લા 5 વર્ષથી વિવિધ મોરચે આંદોલનો થયા છે. તેવામાં પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે નીતિન...

પાટીદાર અનામતનું એપી સેન્ટર કોને ફળશે ? ભાજપ કે કોંગ્રેસ ?

Arohi
patidar reservation આ વખતે ભાજપે ત્યાં પ્રમાણમાં અજાણ્યા કહી શકાય એવા શારદાબહેન પટેલને ટિકિટ આપી છે.  તેમનો મુકાબલો કોંગ્રેસના,૫ૂર્વ સનદી અધિકારી એ.જે.પટેલ કરી રહ્યા છે....

પાલનપુરઃ હજારોની સંખ્યામાં પાટીદાર યાત્રામાં જોડાયા પાટીદારો, દર્શાવી એકતા

Arohi
પાલનપુરમાં પાટીદારોના ગઢ ગણાતા ગઢ અને મલાણા ગામના પાટીદારોએ પાટીદાર યાત્રા યોજી હતી.  હજારોની સંખ્યામાં યુવકો મહિલાઓને પાટીદારો જોડાયા હતા. જોકે, મડાનાથી નીકળેલી પદયાત્રામાં દેવા...

હાર્દિક પટેલ પારણાં કરી લીધા બાદ હવે અા શહેરમાં કરાવશે સારવાર

Karan
19 દિવસથી ઉપવાસ પર ઉતરેલા પાટીદાર આગેવાના હાર્દિક પટેલે આખરે પારણાં કરી લીધા છે. હાર્દિકના આ નિર્ણયના મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. એક વર્ગ એવો પણ...

સરકાર ઘૂંટણિયે પડશે, પાટીદારોને અનામત અાપે તો અાજીવન કમલમમાં સાફ સફાઈ કરાવીશ

Karan
હાર્દિકના ઉપવાસના 11મા દિવસે સરકાર તરફથી પ્રથમ પ્રતિક્રિયા સરકારમાંથી અાવી છે. સૌરભ ભાઈ પટેલ અાજે સરકારના સારથી બન્યા હતા. સૌરભભાઈ પટેલે હાર્દિકના ઉપવાસ અાંદોલનને કોંગ્રેસ...

હાર્દિકનું નહીં સરકારનું ઘટ્યું છે વજન, સૌરભભાઈ સલાહ અાપવાનું બંધ કરે

Karan
હાર્દિકના ઉપવાસ મામલે સરકારકની 11મા દિવસે પ્રતિક્રિયા અાપી છે. રાજ્ય સરકારમાં પ્રધાન સૌરભ પટેલે હાર્દિક પટેલના આંદોલન અંગે પ્રતિક્રિયા આપી છે.  સૌરભ પટેલે જણાવ્યુ કે, આંદોલનને...

હાર્દિકના ઉપવાસ મામલે સરકારની અાવી પ્રથમ પ્રતિક્રિયા, સૌરભભાઈ મેદાને

Karan
તો હાર્દિકના ઉપવાસને લઇને હવે પાટીદાર સમાજની સંસ્થાઓ પણ સક્રિય થઇ છે. સોલા ઉમિયા કેમ્પસમાં આજે પાટીદાર સમાજની છ સંસ્થાના પ્રતિનિધિઓની બેઠક મળી રહી છે....

ડોક્ટરે હાર્દિકની હાલત જોઈ કહ્યું 48 કલાકમાં દાખલ કરવામાં નહીં અાવે તો… 24 કલાક વિત્યા

Karan
ખેડૂતોને દેવા માફી અને પાટીદારોને અનામતને લઈને હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસ યથાવત છે. આજે ઉપવાસનો 10મો દિવસ છે ત્યારે હાર્દિકે મેડિકલ ચેકઅપ કરાવવાનો ઈનકાર કર્યો...

ઊંઝાનું શ્રી ઉમિયા માતાજી સંસ્થાન હાર્દિક પટેલની સાથે ? : હવે ટેકા બાબતે વિવાદ

Karan
ઊંઝામાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની ગઈકાલે મળેલી જનરલમાં હાર્દિક પટેલની માગણીઓને સમર્થન આપવા માટેના ઠરાવને લીલીઝંડી આપવાની સાથે સાથે પાટીદારોને અનામત માટે સુપ્રીમ કોર્ટમાં થયેલી...

મોતને ભેટેલા યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા પાટીદાર યુવાનોએ કરાવ્યું મુડન

Arohi
પાટીદાર અનામત આંદોલનમાં મોતને ભેટેલા યુવાનોને ન્યાય માટે શહીદ યાત્રા રાજ્યભરમાં ફરી રહી છે. ત્યારે જૂનાગઢમાં પાસ આંદોલન સમયે મોતને ભેટેલા યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા 14...

ઊંજા: રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનને તેજ કરવા કવાયત

Arohi
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનને ચિંગારી આપવા માટે શહીદ યાત્રાની શરૂઆત થવાની છે. આ યાત્રા પહેલા ઊંઝામાં ઉમિયાધામ ખાતે પાટીદાર આંદોલનકારીઓની એક બેઠક મળી છે. શહીદ...

અનામત મુદ્દે નીતિન પટેલના કોગ્રેસ પર પ્રહાર, કર્ણાટકમાં તેમની સરકાર છે તો અનામત આપી બતાવે

Bansari Gohel
પાટીદાર આંદોલનના શહીદ થનારા પરિવારજનો ઉપવાસ આંદોલન પર બેઠા છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પાટીદારો અંગે જણાવ્યુ કે  પાટીદારો માટે  સરકારે જે  કરવાનુ હતું...

હાર્દિક પટેલ સામે રાજદ્રોહના કેસમાં હાઈકોર્ટે સરકારને આપી નોટિસ

Arohi
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. હાર્દિક પટેલે રાજદ્રોહ કેસમાં પોતાની ડિસ્ચાર્જ અરજી ફગાવવાના સેશન્સ કોર્ટના નિર્ણય સામે...

પાટીદાર આંદોલનમાં ઘવાયેલા યુવાનને રૂ.10 લાખની સહાય : મહેસાણામાં યોજાયો કાર્યક્રમ

Karan
પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ દમનની ધટના વખતે અનેક યુવાનોને ઇજા ૫હોંચી હતી. મહેસાણામાં આ સમયે ઇજાગ્રસ્ત થયેલા એક આવા જ યુવાનને પાટીદાર સમાજની 6...

પાટીદારોના નામે રાજકીય ૫ક્ષોને સમર્થન નહીં : ધાર્મિક સંસ્થાઓનો સુર

Karan
અમદાવાદમાં આજે મળેલી પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓની બેઠકમાં એવો સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, પાટીદારોના નામે રાજકીય ૫ક્ષોને સમર્થન આ૫વામાં ધાર્મિક સંસ્થાઓ સહમત નથી....

તમામ સમાજનું હિત જોવાનો અમારો પ્રયાસ : હાર્દિક પટેલ

Yugal Shrivastava
કોંગ્રેસ સાથેની પાસની કોર કમિટીની બેઠક બાદ હવે પાસની આગામી રણનીતિ શુ હશે તેના પર પાટીદાર સમાજની નજર છે. આ મુદ્દે પાસ કન્વીનર હાર્દિક પટેલે જીએસટીવી...

કોંગ્રેસ પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરી રહી છે: ડેપ્યુટી સીએમ નીતિન પટેલ

Yugal Shrivastava
કોંગ્રેસ દ્વારા સોમવારે પાટીદાર સમાજની અનામત સહિત અન્ય માંગણીઓ સ્વિકારવા મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા....

VIDEO: પાસ અને કોંગ્રેસ વચ્ચેની બેઠક પૂર્ણ, આ પાંચ મુદ્દા પર થઇ ચર્ચા

Yugal Shrivastava
પાટીદારોને અનામત આપવા સહિતની માંગને લઇને પાસ અને કોંગ્રેસ વચ્ચે બેઠકનો દોર શરૂ કર્યો છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવનમાં પાટીદારો સાથે ચર્ચા...

કોંગ્રેસ પાર્ટી અને પાસના નેતાઓ આજે ગુજરાતમાં પટેલને અનામત મુદ્દે વાટાઘાટ કરશે

Yugal Shrivastava
કોંગ્રેસ પાર્ટી અને પાટીદાર અનમત આંદોલન ના નેતાઓ આજે ગુજરાતમાં પટેલને અનામત આપવાના મુદ્દે વાટાઘાટ કરશે. હાર્દિક પટેલને કોંગ્રેસને પક્ષ નક્કી કરવા 3 નવેમ્બરનો સમય...

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલા શહીદોને અપાઈ આટલી સહાય

Yugal Shrivastava
પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવારજનોને સહાય આપવામાં આવી છે. સરકાર સાથે થયેલા વાટાઘાટા બાદ પાટીદાર સમાજની 4 સંસ્થા દ્વારા મહેસાણામાં ત્રણ...

VIDEO: હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરુદ્ધ ધરપકડ વૉરંટ જાહેર કરાયું

Yugal Shrivastava
મહેસાણાના વિસનગરમાં આજથી બે વર્ષ પહેલા સ્થાનિક ધારસભ્ય ઋષિ પટેલના કાર્યલયની તોડફોડ સહિત આગના બનાવમાં  પાસ કન્વિરનર હાર્દિક પટેલ અને એસપીજી પ્રમુખ લાલજી પટેલ સહિત...

વરૂણ અને રેશમા પટેલ ભાજપમાં જોડાતા પાસ કાર્યકરોમાં રોષ, મહેસાણામાં પૂતળાનું દહન કરાયું

Yugal Shrivastava
અત્યાર સુધી સરકાર સામે આકરો વિરોધ કરનારા કેટલાક પાટીદાર આગેવાનો ભાજપમાં સામેલ થયા છે. જેને લઈને પાસના કાર્યકરોમાં તેઓ સામે રોષ વધી રહ્યો છે. મહેસાણામાં...

ચૂંટણીમાં હાર્દિક પટેલથી નુકસાન ન થાય તે માટે ભાજપ મારી રહ્યું છે આ માસ્ટર સ્ટ્રોક

Yugal Shrivastava
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જાહેર થવાની તૈયારીમાં છે. ચૂંટણી પહેલાં જ ભાજપ-કોંગ્રેસે વિવિધ મતબેન્કો પર કબજો જમાવવા પ્રયત્નો હાથ ધર્યાં છે. અત્યારે ગુજરાતમાં એન્ટીઇન્ક્મબન્સીનો માહોલ...

ચૂંટણીમાં પાટીદારોની આ માંગને લઇને કોંગ્રેસ ભીંસમાં મુકાઇ

Yugal Shrivastava
ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે સામાજિક આંદોલન ચાલવતા અગ્રણીઓએ રાજકીય પક્ષો વધુ ટિકીટ માંગીને દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. પાટીદારોએ 52 બેઠકોની માંગ કરી  ટિકિટની...

ચૂંટણી પહેલાં સરકારની લોભામણી જાહેરાતો : પાટીદારો, કર્મચારીઓ અને ટોલટેક્સ મુદ્દે થઈ જાહેરાતો

Yugal Shrivastava
આજે બપોરે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી સરકાર તરફથી મહત્વની જાહેરાતો કરી હતી. આવામાં ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં જ મહત્વની...

ચૂંટણીને લઈને સરકાર ડરી ગઈ એટલે બિન અનામત આયોગની જાહેરાત કરી છે : કોંગ્રેસ

Yugal Shrivastava
બિનઅનામત આયોગની રચના અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, સરકાર ડરી ગઈ હોવાથી આ જાહેરાત કરી રહી છે. જો કે સરકારને સત્તા જવાના ડરથી...

ગાંધીનગર : બિન અનામત આયોગને કેબિનેટે આપી મંજૂરી

Yugal Shrivastava
પાટીદાર અનામત આંદોલનને પૂર્ણ કરવા માટે રાજ્યની ભાજપ સરકારે આયોગની લોલીપોપ આપી છે. અને આ આયોગને સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટે મંજૂરી આપી છે....

VIDEO: નલિન કોટડિયાનો આડકતરી રીતે હાર્દિક પટેલ પર આક્ષેપ

Yugal Shrivastava
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2 ખાતે મંગળવારે પાટીદારો અને સરકાર વચ્ચે યોજાયેલી બેઠક બાદ ભાજપના બળવાખોર ધારાસભ્ય નલિન કોટડીયાએ હાર્દિક પટેલ પર આડકતરી રીતે આક્ષેપ કર્યો હતો....

સરકાર સાથેની બેઠક બાદ પાટીદોરોએ લગાવ્યા ભાજપ હાય હાયના નારાઓ

Yugal Shrivastava
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2 ખાતે પાટીદારો અને સરકાર વચ્ચે બેઠક મંગળવારે બેઠક પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સમાં પાટીદારોએ ભાજપ હાય-હાયના નારા લગાવી...
GSTV