ફેસબુક પર બનાવવામાં આવેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના ગ્રુપમાં કિંમના યુવકની પત્ની અને બાળકી પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી છે. સુરતમાં તોફાનો અને રાજકતાના...
પાટીદાર અનામતનું ભૂત ફરી ધૂણ્યું છે. અેસપીજીઅે સરકારને અાપેલું અલ્ટિમેટમ હવે પુરૂ થવા અાવ્યું છે. અેસપીજીના લાલજી પટેલ પણ પાટીદારોને અનામત અપાવવા માટે મેદાને અાવ્યા...
અમરણાંત ઉપવાસના પારણા માટે મધ્યસ્થીને લઈને હાર્દિક પટેલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે..હાર્દિક પટેલે ટ્વિટર પર લખ્યુ છે કે, વ્યક્તિગત કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યુ નથી..આજે...
ચોવીસ કલાકમાં સરકાર કોઈ વાતાઘાટ નહીં કરે તો હાર્દિક પટેલે ફરીથી જળત્યાગ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે ચોવીસ કલાક પૂરા થયાં બાદ પણ સરકારે કોઈ...
ખેડૂતોને દેવા માફી અને પાટીદારોને અનામતને લઈને અમદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસનો આજે તેરમો દિવસ થયો છે. ત્યારે આજે હાર્દિક પટેલ શારીરિક રીતે વધુ કમજોર બન્યો...
પાટણ હાર્દિકના ઉપવાસમાં રોજ નવાનવા ડાયમેન્સન ઉમેરાઇ રહ્યા છે. રોજ નવા નવા ક્ષેત્રો તેના સપોર્ટમાં જોડાઇ રહ્યા છે. સ્કૂલ, કોલેજના વિઘ્યાર્થીઓ પણ હવે તેમાં ઉમેરાયા...
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ખેડૂતોના દેવા અને પાટીદારોને અનામત મળે તે માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.ગુરૂવારથી રાજ્યના તમામ ધારાસભ્ય, લોકસભા અને રાજ્યસભાના સાંસદોને...
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં સમાધાનના પ્રયાસો તેજ થઇ રહ્યા છે. જેને લઈ પાટીદાર સમાજની 6 ધાર્મિક સંસ્થાઓના આગેવાનોની સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જે...
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં સમાધાનના પ્રયાસો તેજ થઇ રહ્યા છે. પાટીદાર સમાજની 6 ધાર્મિક સંસ્થાઓના આગેવાનોએ સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી છે. ગાંધીનગરમાં સી કે...
પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીની માગ સાથે ઉપવાસ આંદોલન પર ઉતરેલા હાર્દિક પટેલે સરકાર પર નિશાન સાધ્યુ હતું. હાર્દિકે સરકારની સરખામણી તનાશાહી સાથે કરી...
અમદાવાદમાં આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્દિક પટેલના ઉપવાસનો આજે પાંચમો દિવસ છે. આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલનું સાંજે મેડિકલ ચેકઅપ કરાયું છે. હાર્દિકના...
હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસ આંદોલનનો આજે પાંચમો દિવસ છે ત્યારે સોલા સિવિલ હોસ્પિટલના તબીબો હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કર્યું છે. ગત સાંજે હાર્દિકના બ્લડના સેમ્પલ...
હાર્દિક પટેલ અાજે 3 લાગે ઉપવાસ પર ઉતરવાનો હોવાથી રાજ્યભરમાં પોલીસ અેલર્ટ બની છે. રાજ્યભરમાં પોલીસે ધરપકડનો દૌર અજમાવ્યો છે. હાર્દિકને ઉપવાસ માટે મંજૂરી અપાઈ...
હિંમતનગરના ગઢોડા ગામે પાસ કન્વીનર હાર્દિક પટેલી સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિકે કહ્યું કે કોઈપણ સંગોજોમાં 25મી ઓગસ્ટે પાટીદાર...
પાટીદાર શહીદ યાત્રા ટાણે પાસના કન્વીનર હાર્દિક પટેલને અનામતની યાદ આવી છે. ચૂંટણી પુરી થયા બાદ અનાતમને ભુલી ગયેલા હાર્દિકે હવે ફરીવાર પાટીદારોને અનામત અપાવવાની...
ગુજરાત વિધાનસભાનીચૂંટણી બાદ મંદ પડી ગયેલું પાટીદાર અનામત આંદોલન ફરીથી ચર્ચામાં આવ્યું છે. જેને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાટીદાર શહીદ યાત્રાને લઈને 24...
પાટીદાર આંદોલનના શહીદ થનારા પરિવારજનો ઉપવાસ આંદોલન પર બેઠા છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પાટીદારો અંગે જણાવ્યુ કે પાટીદારો માટે સરકારે જે કરવાનુ હતું...
પાટીદાર અનામત આંદોલનના નેતાઓ વચ્ચે ઉભા થયેલા વિખવાદ પાછળ ભાજપનું ષડયંત્ર હોવાની આશંકા વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વ્યક્ત કરી છે. જોકે તેમણે નાણાની લેતે...
સુષુપ્ત અવસ્થામાં રહેલા પાટીદાર અનામત આંદોલનમાં નવા પ્રાણ ફૂંકવા પાટીદાર અનામત આંદોલન સમિતીએ પાટીદાર શહીદ યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે. 24 જૂને ઉંઝાથી આ...