GSTV

Tag : passes away

દિવંગત કન્નડ સુપરસ્ટારના ડ્રીમ પ્રોજેક્ટનું ટીઝર રિલીઝ , જોઈને ચાહકો થયા ભાવવિહોર

Zainul Ansari
દિવંગત કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના ડ્રીમ પ્રોજેક્ટ Gandhada Gudi નું ટીઝર સોમવારના રોજ રિલીઝ થયું હતું, ત્યારે આ ટિઝરને જોઈને તેના ચાહકો ભાવુક થઈ ગયા...

BIG Breaking: ટીવી એક્ટર અને બિગ બૉસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, મુંબઇમાં લીધા અંતિમ શ્વાસ

Bansari Gohel
અભિનેતા અને બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થઇ ગયું છે. મુંબઇની કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ 40...

પૂર્વ કેન્દ્રીય પ્રધાન રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન, દિલ્હી એમ્સમાં લીધો અંતિમ શ્વાસ

Arohi
પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું દિલ્હી એમ્સમાં આજે નિધન થયું છે. તબિયત ખરાબ હોવાના કારણે કેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. રઘુવંશ પ્રસાદ સિંહ...

તારક મહેતા ફેમ એક્ટર જાગેશ મુકાતીનું અચાનક નિધન, શ્વાસ લેવામાં થઈ રહી હતી પરેશાની

Mansi Patel
કોરોના વાયરસ બાદ લોકડાઉનના આ તબક્કામાં ઘણી બધી ફિલ્મી હસ્તીઓના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે તેવામાં ટીવી એક્ટર જાગેશ મુકાતીનું નિધન થયું છે. જાગેશ...

બોલિવુડને વધુ એક આંચકો, દિગ્ગજ ફિલ્મકાર બાસુ ચેટર્જીનું મુંબઈમાં નિધન

Arohi
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને 2020માં એક પછી એક આંચકા લાગી રહ્યા છે. ઇરફાન અને રિશી કપૂર બાદ બે દિવસ અગાઇ સંગીતકાર વાજિદ ખાનનું નિધન થયું ગીતકાર યોગેશ...

વાદા રહા સનમ ગીતના ગીતકાર અનવર સાગરનું નિધન, 70 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel
વાદા રહા સનમ હૌ કે જુદા ન હમ.. જેવા મધુર ગીતના સર્જક ગીતકાર અનવર સાગરનું ગુરુવારે 70 વર્ષની વયે નિધન થયું હતું. બુધવારે સાંજે તેમને...

‘રાજા હિન્દુસ્તાની’ના એક્ટર વીરૂ કૃષ્ણનનું નિધન, પ્રિયંકા ચોપડા સહિત આ સ્ટાર્સે વ્યક્ત કર્યો શોક

Arohi
એક્ટર અને ડાન્સર વીરૂ કૃષ્ણનું શનિવાર સાંજે નિધન થઈ ગયું. વીરૂએ ‘રાજા હિન્દુસ્તાની’, ‘એકેલે હમ અકેલે તુમ’, ‘દુલ્હે રાજા’ અને બીજી પણ ઘણી ફિલ્મોમાં કામ...

દેશના પ્રથમ મહિલા DGP કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું મોડી રાત્રે નિધન

Arohi
દેશના પ્રથમ મહિલા ડીજીપી અને બીજા મહિલા આઈપીએસ અધિકારી કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું સોમવારે મોડી રાત્રે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે મુંબઈની...

નિધનના એક કલાક પહેલા સુષ્મા સ્વરાજે હરીશ સાલ્વેને ફોન પર આ વાત કહી હતી

Arohi
પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે નિધન થયું હતું. હાર્ટ એટેક આવ્યા બાદ સુષ્માને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં...

સુષ્મા સ્વરાજની વિદાય સાથે એક યુગનો અંત, દેશ વિદેશના નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલી

Arohi
પૂર્વ વિદેશપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજના નિધન પર સમગ્ર દેશમાં શોકની લહેર છે. ત્યારે તમામ રાજનેતાઓએ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે. તમામ...

52 દિવસ દિલ્હીના CM રહ્યા હતા સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિતની જીત બાદ થઈ વાપસી

Arohi
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે મંગળવારે નિધન થયું છે. રાજનીતિમાં પોતાની અલગ છાપ છોડનાર સુષમા સ્વરાજે હરિયાણાના અંબાલાથી પોતાની કારકિર્દીની...

કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દીક્ષિતનું 81 વર્ષની વયે નિધન

Arohi
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ સીએમ શીલા દીક્ષિતનું લાંબી માંદગી બાદ 81 વર્ષની વયે આજે નિધન થયું છે. શિલા દીક્ષિત લાંબા સમયથી બિમારી સામે લડી...

રાજપુર વિધાનસભા પર ભાજપને ફટકો, ઉમેદવારી નોંધાવે પહેલાં જ…

Yugal Shrivastava
મધ્યપ્રદેશમાં રાજપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા દેવી સિંહ પટેલનું આજે સવારે નિધન થયું. દેવી સિંહ પટેલને હાર્ટ એટેક આવતાં તેમનું...

રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું નિધન, આજે કરાશે અંતિમ સંસ્કાર

Yugal Shrivastava
રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું ગુરુવારે નિધન થયું. આજે તેમના અંતિમ સંસ્કાર છે. ત્યારે અંતિમસંસ્કાર પહેલા તેમના પાર્થિવદેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. દાદાના હુલામણા નામથી જાણીતા...

વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરનું દિલ્હી ખાતે નિધન

Yugal Shrivastava
વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરનું આજે સવારે દિલ્હી ખાતે નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. કુલદીપ નૈયર દશકાઓથી પત્રકારત્વના ક્ષેત્રમાં સક્રિય હતા. તેમણે ઘણા પુસ્તકોનું...

ભાજપ કાર્યાલય ખાતે અટલજીના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે રખાયો, અા જગ્યાઅે સ્મારક બનશે

Yugal Shrivastava
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યો છે. ભાજપ કાર્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. પીએમ...

મદ્રાસ હાઈકોર્ટ : કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરિના બીચ પર થશે

Yugal Shrivastava
ડીએમકે ચીફ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિનું સમાધિસ્થળ મરીના બીચ પર બને કે નહીં. તેના પર મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ચુકી છે. તમિલનાડુના...
GSTV