દિવંગત કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના ડ્રીમ પ્રોજેક્ટ Gandhada Gudi નું ટીઝર સોમવારના રોજ રિલીઝ થયું હતું, ત્યારે આ ટિઝરને જોઈને તેના ચાહકો ભાવુક થઈ ગયા...
અભિનેતા અને બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થઇ ગયું છે. મુંબઇની કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ 40...
પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું દિલ્હી એમ્સમાં આજે નિધન થયું છે. તબિયત ખરાબ હોવાના કારણે કેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. રઘુવંશ પ્રસાદ સિંહ...
કોરોના વાયરસ બાદ લોકડાઉનના આ તબક્કામાં ઘણી બધી ફિલ્મી હસ્તીઓના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે તેવામાં ટીવી એક્ટર જાગેશ મુકાતીનું નિધન થયું છે. જાગેશ...
એક્ટર અને ડાન્સર વીરૂ કૃષ્ણનું શનિવાર સાંજે નિધન થઈ ગયું. વીરૂએ ‘રાજા હિન્દુસ્તાની’, ‘એકેલે હમ અકેલે તુમ’, ‘દુલ્હે રાજા’ અને બીજી પણ ઘણી ફિલ્મોમાં કામ...
દેશના પ્રથમ મહિલા ડીજીપી અને બીજા મહિલા આઈપીએસ અધિકારી કંચન ચૌધરી ભટ્ટાચાર્યનું સોમવારે મોડી રાત્રે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે મુંબઈની...
પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે નિધન થયું હતું. હાર્ટ એટેક આવ્યા બાદ સુષ્માને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં...
પૂર્વ વિદેશપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજના નિધન પર સમગ્ર દેશમાં શોકની લહેર છે. ત્યારે તમામ રાજનેતાઓએ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે. તમામ...
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે મંગળવારે નિધન થયું છે. રાજનીતિમાં પોતાની અલગ છાપ છોડનાર સુષમા સ્વરાજે હરિયાણાના અંબાલાથી પોતાની કારકિર્દીની...
રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું ગુરુવારે નિધન થયું. આજે તેમના અંતિમ સંસ્કાર છે. ત્યારે અંતિમસંસ્કાર પહેલા તેમના પાર્થિવદેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. દાદાના હુલામણા નામથી જાણીતા...
વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરનું આજે સવારે દિલ્હી ખાતે નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. કુલદીપ નૈયર દશકાઓથી પત્રકારત્વના ક્ષેત્રમાં સક્રિય હતા. તેમણે ઘણા પુસ્તકોનું...
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યો છે. ભાજપ કાર્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. પીએમ...
ડીએમકે ચીફ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિનું સમાધિસ્થળ મરીના બીચ પર બને કે નહીં. તેના પર મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ચુકી છે. તમિલનાડુના...