દેશની સૌથી મોટી ડોમેસ્ટીક એરલાઈન ઈન્ડિગોએ બુધવારે જાહેરાત કરતા કહ્યુંહતું કે, તેને સુપ્રિમકોર્ટના આદેશ બાદ યાત્રિકોને લગભગ 1030 કરોડ રૂપિયાનું રિફંડ કરી દીધું છે. સુપ્રિમ...
રેલવેએ મુસાફરોને ફરી એક વખત મોટી રાહત આપી દીધી છે. રેલવે મંત્રી પીયૂષ ગોયલે યૂટીએસ મોબાઈલ એપના માધ્યમથી અનારક્ષિત ટિકિટોની બુકિંગને ફરીથી શરૂ કરી દીધુ...
શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર આવતી વિવિધ ટ્રેન દ્વારા આવતાં મુસાફરોમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે ચાર ટ્રેનના કુલ 2188 મુસાફરોના...
દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં, કોરોનાવાયરસ પરીક્ષણમાં 20 મુસાફરો પોઝિટિવ જોવા મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પૈકીના 18 મુસાફરોની તપાસ દરમિયાન કોરોનાનાં ચિહ્નો પહેલાથી મળ્યાં નથી....
બસના એર કંડિશનિંગ યુનિટમાંથી કોરોના (Corona) વાયરસનો ચેપ ઝડપથી ફેલાય છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસ પછી આ બાબતને કહી છે. વૈજ્ઞાનિકોએ ચીનમાં એક કેસનો અભ્યાસ કર્યો,...
કોરોના રોગચાળાના શરૂઆતના દિવસોમાં, ચાર લોકોને આંતરરાષ્ટ્રીય વિમાનમાં કોરોના ચેપ લાગ્યો હતો. નવા વૈજ્ઞાનિક અધ્યયન દ્વારા એવી સંભાવનાની પુષ્ટિ કરવામાં આવી છે કે વિમાનથી વાયરસ...
ઉત્તર પશ્ચિમ રેલ્વે તેના મુસાફરોને ખૂબ જ વિશેષ અને આરામદાયક સુવિધાની ભેટ આપવા જઈ રહી છે. ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરનારા મુસાફરો ઘણીવાર આ ગભરાટમાં...
આગામી તા. ૧ જાન્યુઆરીથી રેલવેમાં ફોન કરીને હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરવી હશે તો મુસાફરોએ એક મિનિટના પાંચ રૂપિયા ચાર્જ ચુકવવો પડશે. હાલમાં ટ્રેનોમાં વિવિધ...
ભારતીય રેલવે જલદી જ તેના યાત્રિકો માટે ફ્રીમાં વીડિયો સ્ટ્રીમિંગની સુવિધા આપશે. રેલવેની આ યોજના હેઠળ યાત્રિકોને રેલવે સ્ટેશન અને ટ્રેનમાં સફર દરમિયાન હાઈ ક્વોલિટી...
દેશમાં સાતમાં નંબર પર સૌથી વ્યસ્ત ગણાતા અમદાવાદ એરપોર્ટ પર પ્રતિદીન 30,500થી વધુ મુસાફરો અને 214 ફલાઇટોની આવનજાવન છે ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા...
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગણી અને તેમની સુવિધાને ધ્યાને લઇને ગાંધીધામ-ભાગલપુર, વેરાવળ-ઝાંસી અને ઇલાહાબાદ-ડૉ.આંબેડકર નગર રોડ વચ્ચે વિશેષ સાપ્તાહિક ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવાનો મહત્વપૂર્ણ...
પાકિસ્તાનનાં બલુચિસ્તાનમાં ગુરૂવારે 15-20 બંદૂકધારીઓએ બસયાત્રીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. જેમાં 14 લોકો મૃત્યુ પામ્યા હતા. મારતા પહેલાં બંદૂકધારીઓએ બધાજ પિડીતોને બસમાંથી નીચે ઉતારી...
પશ્ચિમ રેલવેએ જાન્યુઆરીમાં ૨૦૧૯માં વિના ટિકિટ મુસાફરી કરતાં પ્રવાસીઓ વિરુદ્ધ અભિયાન હાથ ધર્યું હતું. આ દરમિયાન વિના ટિકિટ મુસાફરીક રતાં ૨ લાખ ૧૫ હજાર પ્રવાસીઓ...
દેશની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને સંભવત: વડાપ્રધાન મોદી ૧૫મી ફેબ્રુઆરીએ લીલી ઝંડી આપશે. દેશની આ સૌથી ઝડપી ટ્રેનમાં વિવિધ સુવિધા અપાશે તેમાં ભોજનની...
બાંદ્રા-ઉદયપુર ટ્રેનમાંથી રૂપિયા અઢી કરોડની કિમંતના સોનાની ચોરી થઇ હતી, એમ પોલીસે કહ્યું હતું. સ્લીપર કોચમાં આઠ કિલો સોના સાથે મુસાફરી કરી રહેલા બે મુસાફરોએ...
સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં બુધવારે એરઈન્ડિયાની એક ફ્લાઈટ એરપોર્ટ ખાતે એક ઈમારત સાથે અથડાઈ હતી. આ ફ્લાઈટમાં 179 પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા. જો કે આ...
દિવાળીના વેકેશન દરમ્યાન લકઝરી બસ સંચાલકો દ્વારા મુસાફરો પાસેથી કરવામાં આવતી ઉઘાડી લૂંટ સામે સુરત એસટી નિયામક વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર...
જેટ એરવેઝની બેદરકારની ઘટના બાદ વિમાનમાં સવાર યાત્રીઓએ 30 લાખ રૂપિયાની સહાયની માંગ કરી છે. યાત્રીઓએ જેટ એરવેઝ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. યાત્રીએ 100...
ભારતીય રેલવે પ્રવાસીઓ માટે સારા સમાચાર લઈને આવી રહ્યું છે. હવે રેલ્વે ટ્રેનોમાં થતા ફ્લેક્સી ભાડાને પાછા ખેંચવાની તૈયારી કરી રહી છે. આશરે 40 ટ્રેનોમાં...
મુંબઇમા અંધેરી રેલ્વે સ્ટેશન પાસે ફૂટ ઓવરબ્રીજ ધરાશાયી થતા વેસ્ટર્ન રેલ્વે વ્યવહાર ખોરવાયો છે. જેને કારણે વલસાડ અને વાપી રેલ્વે સ્ટેશને હજારો મુસાફરો અટવાયા છે....
ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ભરૂચમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભરૂચનો ઝઘડીયા-રાજપારડી માર્ગ બંધ થઈ ગયો હતો. અહીં ભુંડવા ખાડીના...