GSTV

Tag : Panjab

ભગવંત માને ચંદીગઢ મુદ્દે કેન્દ્ર સામે બાંયો ચડાવી, પંજાબની આ રાજધાનીમાં લાગુ પડે છે કેન્દ્રના નિયમો

HARSHAD PATEL
પંજાબમાં સત્તા મળતાં જ આમ આદમી પાર્ટીએ એક તરફ લોકપ્રિય પગલાં ભરવા માંડયાં છે ત્યારે બીજી તરફ ચંદીગઢ મુદ્દે કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી છે....

કેજરીવાલ દિલ્હીના પ્રદૂષણનો દોષ હવે પંજાબ પર નહીં ઢોળી શકે

Zainul Ansari
દિલ્હીમાં દર વર્ષે શિયાળામાં ભયાનક પ્રદૂષણ થાય છે. તેના માટે પંજાબના ખેડૂતો પર દોષારોપણ કરવામાં આવે છે. શિયાળામાં પંજાબના ખેડૂતો પાક અવશેષ બાળતા હોય છે...

કોણ છે ભગવંત માન? : કેજરીવાલે કદાવર નેતાઓને સાઈડલાઈન રાખી કેમ બનાવ્યો સીએમનો મુખ્ય ચહેરો, આ છે કારણો

Karan
પંજાબમાં કોંગ્રેસના સુપડા સાફ કરનાર આમ આદમી પાર્ટીએ સાંસદ ભગવંત માનને સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. પંજાબમાં આપની મોટી જીત બાદ ભગવંત માનના નિવાસ...

હવે આ ઈન્કલાબ સમગ્ર દેશમાં ફેલાશે : પંજાબમાં ભવ્ય જીત બાદ કેજરીવાલની આવી હતી પ્રથમ પ્રતિક્રિયા

Karan
કેજરીવાલે દિલ્હી અને પંજાબની બહાર અન્ય રાજ્યો તથા કેન્દ્રની સત્તા મેળવવા માટે તૈયારી આરંભી દીધી છે. દિલ્હીના સીએમ કેજરીવાલે પંજાબમાં મળેલી બમ્પર જીત બાદ દિલ્હીમાં...

માંગણીઓ પૂરી નહીં થાય તો પંજાબમાં PM મોદીની રેલીનો ખેડૂતો કરશે વિરોધ, સંયુક્ત મોર્ચા દ્વારા કરાયું એલાન

HARSHAD PATEL
દેશમાં પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. ત્યારે પીએમ મોદી પણ ચૂંટણી રેલી દ્વારા પંજાબમાં પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા કારણોસર...

ખુલાસો / કોરોના કહેર વચ્ચે આ બે રાજ્યોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયામાં લોલમલોલ, કેન્દ્ર સરકારના વિશ્લેષણમાં સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta
મહારાષ્ટ્ર અને પંજાબમાં જે કોરોનાની કેસની સંખ્યા વધી રહી છે તેનું કેન્દ્ર સરકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ. કેન્દ્રનું માનવું છે કે આ બંને રાજ્યોમાં...

જેલમાંથી છોડાવવા આ મુખ્યમંત્રીએ 70 વકીલોની તૈયાર કરી ફૌજ : એક પણ ખેડૂતને જેલમાં નહીં રહેવા દે, 100 ખેડૂતો છે લાપતા

Mansi Patel
પ્રજાસત્તાક દિવસની ખેડૂત પરેડ પછી ગુમ થયેલા પંજાબના ખેડુતોની મદદ માટે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દ્ર સિંહે હેલ્પલાઇન અને દિલ્હીમાં વકીલોની વ્યવસ્થા કરી હતી. સંયુક્ત કિસાન...

ખેડૂત આંદોલન/ પંજાબ અને હરિયાણામાં CBI દરોડા, 50 અનાજના ગોડાઉનો પર સૌથી મોટી કાર્યવાહી

Mansi Patel
ખેડૂત આંદલન વચ્ચે CBI દ્વારા પંજાબ અને હરિયાણામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. CBI દ્વારા પંજાબ અને હરિયાણાના 50 ડેટલા અનાજના ગોદામો ઉપર કસાથે દરોડા...

ખેડૂત આંદોલન: લોહડીનાં અવસરે દિલ્હી અને પંજાબમાં ખેડૂતોએ સળગાવી કૃષિ કાયદાની કોપીઓ, 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ માટે અડગ

Mansi Patel
દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડુતોએ લોહડીનાં તહેવારનાં પ્રસંગે ત્રણ કૃષિ કાયદાઓની કોપીઓ સળગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો, સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરતા કેન્દ્ર સરકારની...

પંજાબમાં ISI દ્વારા રમાઈ રહ્યી છે મોટી રમત, થયો આ મોટા પ્લાનનો ખુલાસો

Karan
દેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન સરહદ પરના રાજ્યોમાં કાનૂન-વ્યવસ્થા બગાડવામાં નિષ્ફળ રહેલી પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈ હવે પંજાબમાં આતંકવાદને ફરીથી જીવતો કરવામાં લાગેલુ છે. તેના માટે ખોટા...

પંજાબનાં લોકોને એલિયન જોવા મળ્યું, લોકોમાં ડરનો માહોલ

Yugal Shrivastava
પંજાબના નંગલ શહેરમાં મંગળવારે સાંજે આકાશમાં તીવ્ર પ્રકાશની સાથે એક જોરદાર ધડાકો થયો હતો. ધમાકો એટલો તીવ્ર હતો કે તેનો અવાજ નંગલની સાથે સાથે હિમાચલનાં...

સરકારી કર્મચારીઓ ખાતામાં ડબલ સેલેરી આવી એટલે દિવાળી બોનસ સમજતા હતા, પણ….

Yugal Shrivastava
કદાચ તમારા બેંક ખાતામાં એક જ સમયે આવતી હોય એનાથી ડબલ સેલેરી આવી જાય તો તમારી ખુશી જેટલી હોય એવી જ ખુશી હતી અમૃતસરના સરકારી...

‘૫ટિયાલા પેગ’નામ કેવી રીતે ૫ડ્યુ ? જાણો એક વિશેષ ઇતિહાસ

Karan
આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. ૫રંતુ થઇ રહેલા આક્ષેપો અનુસાર ભારતમાં કદાચ સૌથી વધુ દારૂ અહી જ વેંચાતો હશે ! પોલીસની મીલીભગત અને મીઠીનજર...

પંજાબના ધારાસભ્યો સાથે આજે કેજરીવાલ કરશે બેઠક : માફી મામલે AAPમાં ધમાસાણ

Karan
દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાં ઘમાસાણ સર્જાયું છે. માફી મુદે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોમાં ફુટ પડી છે. ત્યારે અરવિંદ કેજરીવાસ પંજાબના તમામ ધારાસભ્યો સાથે આજે સાંજે...

ડેરાના ગુંડાઓએ કરી હરિયાણામાં હિંસા, પંજાબમાં હિંસાથી 10000 કરોડ રૂપિયા સ્વાહા!

Yugal Shrivastava
બાબા રામ રહીમ રેપ કેસમાં દોષી જાહેર થયા બાદ સમર્થકો દ્વારા મચાવવામાં આવેલા ઉત્પાતથી થયેલા નુકશાનનો આંકડો સામે આવ્યો છે. ડેરા સમર્થકોએ મચાવેલી ગુંડા ગર્દીથી...

રામ રહીમની જુઓ જેલમાં કેવી રહી પ્રથમ રાત્રિ? સરકાર ચાકરી કરવામાં મશગૂલ

Yugal Shrivastava
સેકડો હેક્ટરના આલીશાન મહેલમાંથી રાતો-રાત જેલ ભેગા થયેલા બાબા ગુરમીત રામ રહીમને સમગ્ર રાત ઉંઘ આવી નહીં બેચેનીમાં તેમણે રાત વિતાવી. બાબા રામ રહીમને રોહતક...

પંચકુલામાં રામ રહીમના સમર્થકો પહોંચ્યા બાદ અજંપાભરી સ્થિતિ, HCની રાજ્ય સરકારને ફટકાર

Yugal Shrivastava
ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહિમ પર યૌન શોષણ કેસ મામલે પંજાબ અને હરિયાણામાં અજંપાભરી સ્થિતી છે. બંને રાજ્યોમાં કલમ-144ની કલમ લાગુ કરી હોવા...

સુપ્રીમ દ્વારા પંજાબ સરકારને ઠપકો, પંજાબ સરકારને નહેર નિર્માણ કરવા તાકીદ

Yugal Shrivastava
પંજાબ અને હરિયાણા વચ્ચે સતલજ-યમુના લિંક વિવાદ પર સુપ્રીમ કોર્ટે બંને રાજ્યોને શાંતિ જાળવવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટમાં સતલજ-યમુના લિંક વિવાદ મામલે સુનાવણી ચલાવી...

પંજાબ પોલીસનું એલર્ટ, આતંકવાદીઓનું ભારત પર મોટા હુમલાનું ષડયંત્ર

Yugal Shrivastava
પંજાબ પોલીસની ઈન્ટેલિજન્સ વિંગે એક એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ પ્રમાણે આતંકવાદી સંગઠન તહરીક-એ-આઝાદી, જમ્મુ-કાશ્મીરની સ્ટૂડન્ટ વિંગ અને અલ મોહમ્મદિયા સ્ટૂડેન્ટ્સના આતંકવાદીઓને અંડરવોટર ટ્રેનિંગ...
GSTV