કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ દુનિયાભરમાં સંક્રમિતઓની સંખ્યા વધી ગઈ છે. હવે નવું વર્ષ શરુ થવા પહેલા આ વેરિએન્ટ ભારતમાં ત્રીજી લહેરનું કારણ બની રહ્યું છે....
યુએસના ટેક્સાસ રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટના ચેપનો ભોગ બનેલા 50 વર્ષના દર્દીનું મોત થયું હતું. હેરિસ કાઉન્ટી પબ્લિક હેલ્થ દ્વારા જણાવાયું હતું કે આ દર્દીએ કોરોનાની...
કોરોના વાઇરસ લોકડાઉનને કારણે વિશ્વના 16.8 કરોડ એક વર્ષ સુધી બાળકો શાળાના સંપર્કમાં રહ્યા નથી તેમ યુનિસેફના એક અહેવાલમાં જણાવવામા આવ્યું છે. હાંસિયામાં ધકેલાયેલા લોકોના...
બિજિંગમાં કોરોનાના નવા કેસો નોંધાવાની શરૂઆત થવાને પગલે શહેરના બે વ્યસ્ત ઇન્ટરનેશનલ એરપોર્ટસ પરથી અડધી ફલાઇટ્સને કેન્સલ કરી નાંખવામાં આવી છે.આ બંને એરપોર્ટસ દરેક પરથી...
ભારતમાં કોરોના મહામારીની જબરદસ્ત અસર થઇ છે. એનો એક પ્રભાવ દેશમાં રહેવા વાળા લોકોની ઉંમર પર પણ પડ્યો છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સ્ટડીઝ(IIPS)ની એક...
દુનિયામાં કોરોનાના ત્રણ લાખ નવા કેસો ઉમેરાવા સાથે કુલ કેસોની સંખ્યા 219,609,930 થઇ છે જ્યારે 6,323 જણાના મોત થતાં કોરોનાનો કુલ મરણાંક 45,50,104 થયો છે....
ઉત્તર પ્રદેશના બરેલીમાં બેંક ઓફ બરોડાના સિક્યોરિટી ગાર્ડે માસ્ક વગર બેંકમાં પ્રવેશ કરનારા એક વ્યક્તિને ગોળી મારી દીધી હતી. જેને પગલે આ સિક્યોરિટી ગાર્ડની પોલીસ...
દેશભરમાં વધી રહેલા કોરોનાના દર્દીઓ વચ્ચે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરીયાએ ચેતવણી આપી ચે કે, ભારતમાં 2021માં પણ...
ભારત માટે કોરોનાવાયરસ રોગચાળો એક સારો સંકેત છે. 10 જૂનથી ભારતમાં દર્દીઓની તંદુરસ્તી સુધારણાની સંખ્યા સક્રિય કેસ કરતાં વધુ વધી છે. 15 જૂન સુધીમાં લગભગ...
ચીન, ઈરાન અને ઈટાલીમાં મહામારી બનેલા કોરોના વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ મહામારી જાહેર કરી દીધી છે. ભારતે કોરોના વાયરસના ખતરાને લઈને વિદેશથી આવતા લોકો...
ભાવનગરના વલ્લભીપુર ખાતે વોર્ડ નંબર પાંચમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળો વકરી રહ્યો છે. પાંચ દિવસમાં ઝાડા-ઉલટીના ૭૦ જેટલા કેસો નોંધાયા છે. પરંતુ હજુ સુધી આ...
અમદાવાદમાં પાણીજન્ય રોગનો ફેલાવો વધતો જાય છે અને તેનું કારણ પ્રદૂષિત પાણી છે. અમદાવાદમાં ઠેર ઠેર આવતા પ્રદૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળાનો ભરડો વધુને વધુ...