1 એપ્રિલથી દેશભરમાં ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલા નવા નિયમો લાગુ થઇ જશે. એવામાં તમે પણ બેંકિંગ, સરકારી યોજના તથા ઇન્કમટેક્સમાં છૂટનો લાભ મેળવવા ઇચ્છો છો...
આધાર લિંકિંગને લઈને દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી દીધી છે. જેમાં આધારને અલગ-અલગ સેવાઓ સાથે લિંક કરવાની સમયમર્યાદાને લંબાવવાની માગણી કરવામાં આવી...
બેંક, પાન કાર્ડ તેમજ નાણાકીય ટ્રાંઝેક્શન માટે આધારકાર્ડ જોડવાની સમયમર્યાદામાં અત્યાર સુધી સમયમર્યાદા ૩૧મી ડિસેમ્બર રાખવામાં આવી હતી, જેને હવે સરકારે વધારી 31મી માર્ચ, 2018...
નોટબંધી બાદ દેશમાં પાન કાર્ડ બનાવનારાઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે જણાવ્યું હતું કે નોટબંધી બાદ સ્થાયી ખાતા સંખ્યા પાનકાર્ડના આવેદનોમાં...
સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડ લિંક કરવાની અનિવાર્યતાની સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બરના બદલે હવે 31 માર્ચ, 2018 કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે...
દેશના કરદાતાઓએ નિર્ધારિત સમયની અંદર પોતાના PAN અને આધાર નંબરને લિંક કરાવવાના રહેશે. UIDAIના CEO અજય ભૂષણ પાંડેએ જણાવ્યુ કે, PANને આધાર સાથે લિંક કરવાની...
આધારકાર્ડને લઈ હવે એક સારા સમાચાર આવ્યા છે. આધારકાર્ડ બનાવવાથી લઈને તેમાં કોઈ પણ પ્રકારના અપડેટ કરવા સંબંધિત કામકાજ હવે બેન્કોમાં થઈ શકશે, તેવી સરકાર...