એપ આધારિત ડોર-ટુ-ડોર ફ્યુલ ડિલીવરી સર્વિસ દેવા માટે ધ ફ્યુલ ડિલીવરી ભારતમાં દિલ્લી, એનસીઆઈ અને દેશની આર્થિક રાજધાની મુંબઈથી શરૂઆત કરવા માટે તૈયાર છે. નવી...
અમરેલીના બગસરા પંથકમાં દિપડાનો આતંક યથાવત છે. ત્યારે આજ રોજ દીપડાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવી ફુટેજમાં દીપડો ગામમાં આંટાફેરા કરતો સ્પષ્ટ જોવા મળી રહ્યો...
કોર્પોરેશન દ્વારા આગામી પર્યાવરણ દિવસને લઇને સાબરમતી નદીને સાફ કરવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિજય નહેરા અને મેયર બિજલ પટેલ દ્વારા આ...
અમેરિકા-મેક્સિકો સરહદ પર દીવલ બનાવવાને લઇને ચાલી રહેલી મડાગાંઠ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર દેશમાં ઇમરજન્સી લગાવવાનું એલાન કર્યું છે. આ દીવાલના નિર્માણનો વિરોધ...
INX કેસમાં CBIએ પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમની આગોતરા જામીનનો વિરોધ કર્યો હતો. CBIએ શુક્રવારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી ચિદમ્બરમની ધરપકડ કરવાની માગ કરી હતી કે...
સીબીઆઇમાં આંતરીક વિખવાદ મામલે કેન્દ્રની મોદી સરકાર અને સીવીસીને સુપ્રીમ કોર્ટમાં ફટકો લાગ્યો છે. કોર્ટે આલોક વર્માને સીબીઆઇના ડાયરેક્ટર પરથી હટાવવા અને રજા પર મોકલી...
મધ્યપ્રદેશની કમાન સંભાળતાં જ કમલનાથે પહેલા દિવસે પહેલા ખેડૂતોના દેવા માફી કરવાનો આદેશ કર્યો. તો બીજો નિર્ણય યુવાઓની રોજગારી માટે કર્યો. કમલનાથે ઉદ્યોગોમાં 70 ટકા...
પાટનગર ગાંધીનગરના નવામેયર કોણ હશે તેની આજે હાઈકોર્ટમાંથી જાહેરાત થાય તેવી સંભાવના છે.ગત પાંચ તારીખે મહાપાલિકાના મેયર પદની ચૂંટણીનું પરિણામ હાઇકોર્ટમાં બંધ કવરમાં રજૂ કરવામાં...
સિટીજન અમેન્ડમેન્ટ બિલ-2016 વિરુદ્ધ આસામના 46 સંગઠનોએ આજે આસામ બંધનું એલાન આપ્યું છે. બંધને કારણે આસામમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આસામના 46 સંગઠનો...
સીબીઆઈના સ્પેશયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ સીવીસીને પત્ર લખ્યો છે. પત્રમાં અસ્થાનાએ સીબીઆઈની ડિરેક્ટર આલોક વર્મા પર ખોટી રીતે ફસાવવાનો આરોપ લગાવ્યો છે. અસ્થાનાએ આ પત્ર...
કેરળના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરના કપાટ ખુલવાના દિવસે તણાવ પણ વધી રહ્યો છે. કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ નહીં કરવા દેવાની...
૬ઠ્ઠી એપ્રિલ, ૧૯૮૦માં ભાજપની સ્થાપના થઈ ત્યારથી ગુજરાત ભાજપમાંથી એકમાત્ર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એવા અડીખમ યોદ્ધા સાબિત થયા છે કે, જેઓ સતત આઠવાર ધોળકાની બેઠક પરથી...
કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ માટે સુપ્રીમ કોર્ટે લીલીઝંડી આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે. મહિલાઓને મંદિરમાં પ્રવેશન...