યુએસ-ચીનની વચ્ચે ટ્રેડ વોર વધવાને કારણે અમેરિકા સહિત વિશ્વભરના શેરબજારમાં સોમવારે મોટો ઘટાડો આવ્યો છે. બ્લૂમબર્ગ બિલિનિયર ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે, આ ઘટાડાથી વિશ્વના 500 અમીરોની...
ક્રિકેટના ભગવાન માનવામાં આવતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિસદના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો....
સરકારે લીધેલા પગલાને કારણે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કોમર્શિયલ બેંકોની એનપીએ ૧.૦૨ લાખ કરોડ રૃપિયાથી ઘટીને ૯.૩૪ લાખ કરોડ રૃપિયા થઇ છે તેમ નાણા પ્રધાન નિર્મલા...
અમદાવાદ જિલ્લા પંચાયતની ઇમારત જર્જરીત થઇ ગઇ હોવાથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. તેથી તાત્કાલિક ધોરણે તેનું મરામત કામ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે....
એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં નામ કરનારી શમા સિકંદર ઈન્ટરનેટની દુનિયામાં પણ ઘણી મશહૂર છે. તે પોતાની બોલ્ડ તસવીર શેર કરતી રહે છે. તેના ફેન્સને શમાના ખૂબસૂરત ફોટાની...
દેશમાં સાતમાં નંબર પર સૌથી વ્યસ્ત ગણાતા અમદાવાદ એરપોર્ટ પર પ્રતિદીન 30,500થી વધુ મુસાફરો અને 214 ફલાઇટોની આવનજાવન છે ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા...
હિલ્સા અને કેરૂંગની સરહદે થઈને કૈલાશ માનસરોવરની યાત્રા માટે નીકળેલા સાત ભારતીય શ્રદ્ધાળુઓના ઓક્સિજનની કમીને કારણે નિધન થયા છે. નેપાળના હુમ્લા જિલ્લાના ઉપજિલ્લાધિકારીના જણાવ્યા મુજબ...
કેનેડામાં વસતા સિંધી સમુદાય તરફથી મોટા પાયા પર પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેનેડામાં વસતા સિંધી, પાક. માં રહેનાર હિંદુ સગીર યુવતીઓના જબરદસ્તી ધર્માંતરણ...
પાકિસ્તાનને વર્લ્ડ કપની સેમિ ફાઈનલની રેસમાંથી આઉટ કર્યા બાદ બાંગ્લાદેશનો પરાજય થયો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરતાં ન્યૂઝીલેન્ડનો સેમિ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત...
ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રામાં આ વર્ષે સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા હતા. જેના કારણે રથયાત્રા નિર્ધારીત સમય કરતાં ત્રણ કલાકથી વધુ મોડી ચાલતી...
નાગરિક એવિએશનના ડિરેક્ટર જનરલ (ડીજીસીએ) અરુણ કુમારએ જ્યારે ખરાબ હવામાનમાં ઉતરાણ માપદંડ પૂર્ણ ન થાય ત્યારે ઉતરાણને ટાળવાની સલાહ આપી છે. ડીજીસીએએ કહ્યું છે કે,...
પાટણના સમીમાં ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબની કામલીલાનો વીડિયો વાઇરલ થતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ તબીબને પોલીસે દબોચી લીધો છે....
સરકારે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના કવાર્ટર માટે એનએસસી અને પીપીએફ સહિતની નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ૦.૧ ટકાનો ઘટાડો કર્યો છે. આરબીઆઇ દ્વારા ચાલુ વર્ષમાં ત્રણ...