GSTV

Tag : ocean

સાચવજો/ દરિયાની અંદર હજારો પર્યટકોની સામે બળાત્કાર: બીચ પર હાજર લોકોને ખબર પણ નહીં પડી, પોલીસને પાકિસ્તાની યુવકની શોધ

Zainul Ansari
ઇંગ્લેન્ડમાં એક સગીરા સાથે હજારોની ભીડ સામે બળાત્કાર ગુજારવામાં આવ્યો, પરંતુ કોઇને જાણ પણ નથી થઇ. પીડિત યુવતી તેના મિત્રો સાથે બીચ પર ગઈ હતી....

પાણીમાં લાગી આગ! સમુદ્રની વચ્ચે ધધકવા લાગ્યા જ્વાળા, જાણો શું છે આના પાછળનું કારણ

Damini Patel
મેક્સિકોના યુકાટન પ્રાયદ્વીપના પશ્ચિમમાં સમુદ્ર વચ્ચે આગ લાગી ગઈ. ઘટનાની જાણકારી મળતા જ આનન-ફાનનમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો. મેક્સિકોની સરકારી તેલ કંપની પેમેક્સે...

‘મહા’ વાવાઝોડુ ‘મીની’માં ફેરવાયું, નામ બડે ઔર દર્શન છોટે : દરિયો બિલ્કુલ શાંત અને અઢી ઈંચ વરસાદ

Mayur
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું ‘મહા’ વાવાઝોડું આજે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે ત્રાટકીને મોટી ખાનાખરાબી સર્જે એવી શકયતા સાથેની હવામાન ખાતાની આગાહી હતી, પણ એકાએક વાવાઝોડું નબળું પડી જવા...

Big Breaking : ગીરનારની લીલી પરીક્રમાને લઇને મોટા સમાચાર, કલેકટર લઇ શકે છે આ નિર્ણય

Mayur
મહા વાવાઝોડાના કારણે લીલી પરિક્રમા પર સંકટના વાદળ ઘેરાયા છે. ભારે વરસાદના કારણે પરિક્રમા રદ્દ થવાની સંભાવના છે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા પ્રમાણે વરસાદના કારણે જંગલના...

‘મહા’ સંકટ : એનડીઆરએફની 32 ટીમોએ અલગ અલગ જિલ્લાઓ સંભાળ્યા, સરકાર નથી લેવા માગતી જોખમ

Mayur
ગુજરાતમાં મહા વાવાઝોડાની મોટી આફત તોળાઈ રહી છે. તંત્ર તમામ પડકારોને પહોંચી વળવા સજ્જ થયુ છે. ત્યારે એનડીઆરએફ પણ બચાવ અને રાહતની કામગીરી માટે સજ્જ...

VIDEO : ભૂલથી પણ કોઈ ‘મહા’ વાવાઝોડામાં ફસાયુ તો એરફોર્સે કરી લીધી છે તમામ તૈયારીઓ

Mayur
મહા વાવાઝોડાના એલર્ટ બાદ ડિફેન્સની પણ મદદ લેવામાં આવી રહી છે. ત્યારે વેસ્ટર્ન કમાન્ડિંગ ઓફિસર પુનિત ચઠ્ઠાએ જણાવ્યુ કે, ડિફેન્સ કોઈપણ પડકારને પહોંચી વળવા માટે...

અનિવાર્ય સંજોગોમાં જ ઘરેથી બહાર નીકળવું, ‘મહા’ વાવાઝોડાની આગાહી સુરતમાં જાહેર થઈ આ ગાઈડલાઈન

Mayur
‘મહા’ વાવાઝોડા ની આગાહી ના પગલે સુરત મહાનગરપાલિકા સતર્ક થઈ છે. સુરત મહાનગરપાલિકા કમિશનર બચ્છાનિધી પાનીએ શહેરીજનોને ખાસ તાકીદ કરી છે. અનિવાર્ય સંજોગોમાં જ ઘરેથી...

સમુદ્રની વધી રહેલી જળસપાટીના કારણે ભારતના દરિયાકાંઠાના અનેક પ્રદેશો જળમગ્ન થવાની વકી

Mayur
News Focus : ગુજરાત સમાચાર ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રની સપાટી વધી રહી છે એ તો જાણીતી વાત છે પરંતુ વૈજ્ઞાાનિકોએ જે અંદાજ માંડયો હતો એથીયે...

આ તારીખે ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે મહા વાવાઝોડુ, સ્થાનિકોને દરિયાથી દૂર રહેવાની અપીલ

Mayur
મહા વાવાઝોડું બાદ 6 નવેમ્બરે ગુજરાતના દરિયા કાંઠે ત્રાટકે તેવી સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. તેની અસર નવસારીમાં જોવા મળી રહી છે. નવસારીમાં ધીમીધારે વરસાદ...

‘ક્યારા’ વાવાઝોડુ હવે ‘સુપર સાયક્લોનની’ કેટેગરીમાં, હવામાન વિભાગે કરી આ આગાહી

Mayur
અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત કયાર શક્તિશાળી બન્યું છે. હવામાન વિભાગે તેને સુપર સાયકલોનની કેટેગરીમાં મુક્યું છે. તેની સ્પીડ વધીને 280થી 290 કિલોમીટર પ્રતિ કલાક સુધી...

‘ક્યાર’ વાવાઝોડાએ ભયાનક રૂપ ધારણ કરતાં સૌરાષ્ટ્રમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપી પવન ફૂંકાશે

Mayur
પૂર્વ મધ્ય અરેબિયન સમુદ્ર પર સર્જાયેલું ‘ક્યાર’ વાવાઝોડું હવે આવતીકાલે તીવ્ર ચક્રાવાતમાં ફેરવાશે. જેના પગલે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારામાં ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે...

ગુજરાતમાં આ કારણે આગામી બે દિવસ સુધી દરિયો તોફાની રહેશે, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Mayur
પોરબંદરમાં આગામી બે દિવસ સુધી દરિયો તોફાની રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે માછીમારી કરવા જતી તમામ બોટોને ટોકન આપવાના બંધ કરવામાં આવ્યાં...

ગુજરાતના આ દરિયામાં લાગી ગયું 3 નંબરનું સિગ્નલ, ભૂલથી પણ ન ખેડતા દરિયો

Mayur
પોરબંદરના અરબી સમુદ્રમાં લો પ્રેશરને લઈને બોર્ડર પર ત્રણનું સિગ્નલ લગાવાયું છે. આગામી 23 મી સુધી માછીમારોએ દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. કોઇ...

આ વખતે કચ્છના રણ મહોત્સવમાં ‘રણ’ની જગ્યાએ ‘સમુદ્ર દેખાશે

Mayur
કચ્છ જેની સંસ્કૃતિ અને તેનો રણ મહોત્સવ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. દર વર્ષે રણ મહોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. પરંતુ...

ઉમરગામ તાલુકાના દરિયા કિનારે ફેલાઈ હજારો કિલો પ્લાસ્ટિકના કચરાની ચાદર

Mayur
ઉમરગામ તાલુકાના દરિયા કિનારે હજારો કિલો પ્લાસ્ટિકના કચરાની ચાદર ફેલાતા સ્થિતી સ્થાનિકો સહિત પ્રકૃતિ માટે પણ ચિંતાજનક બની. આ સમસ્યાથી છુટકારો મેળવવા સામાજિક્ર સંસ્થા મી...

સૌરાષ્ટ્રના દરિયા કિનારે તોફાની પવનનો ખતરો વધ્યો, દ્રારકા, પોરબંદર પર લગાવાયું નંબર 3નું સિગન્લ

Mayur
વાયુ વાવાઝોડાનો ખતરો ભલે ટળ્યો હોય પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તોફાની પવનોનો ખતરો વધ્યો છે. અરબસાગરમાં ઉત્તર-પશ્ચિમમાં આગળ વધી રહેલા ચક્રવાતને કારણે સૌરાષ્ટ્રના બંદરો દરિયાકાંઠા વિસ્તારોમાં...

વાયુ ચક્રવાતના પરિણામે આ ગુજરાતના આ જિલ્લામાં 17 તારીખે વરસી શકે છે ધોધમાર વરસાદ

Bansari Gohel
રાજ્યમાં વાયુ વાવાઝોડાનો ખતરો ભલે ટળ્યો હોય પરંતુ હજુ સંપૂર્ણ ખતરો ટળે તેવી શક્યતા નથી કેમકે વાયુ વાવાઝોડું પશ્ચિમ- ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે...

‘વાયુ’ની અસરથી રાજ્યભરના 114 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ સાડા છ ઇંચ વરસાદ

Bansari Gohel
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટક નારુ ખતરનાક વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ ગયું છે ગુજરાત પરથી હવે આ વાવાઝોડાનો ખતરો સંપૂર્ણ પણે ટળી ગયો છે. વાયુ વાવાઝોડું...

વાયુ વાવાઝોડાનું સંકટ ટળતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી મહાપૂજા

Bansari Gohel
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ વાયુ વાવાઝોડાનો સંકટ ટળતા મહાપૂજા કરી હતી આ પ્રસંગે ગીર સોમનાથ પ્રભારી સંજય નંદન, રૂપવંત સિંઘ, જીલ્લા કલેક્ટર ડો.અજય પ્રકાશ, જીલ્લા...

જો વાયુ ખરેખર ગુજરાતમાં આવી ગયું હોત તો શું થાત તેનો પુરાવો તેની આ અસરથી મળી જશે

Mayur
અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાંથી ઉદભવેલા વાયુ ચક્રવાતે દિશા બદલી નાખતા તે ઓમાન તરફ ફંટાયુ છે. જેથી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાંથી ઘાત ટળી છે. જોકે ગુજરાત પર...

કેમ્પમાં રખાયેલા ત્રણ લાખ લોકોને કેશ ડોલ્સ ચૂકવાશે, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

Mayur
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકનારુ ખતરનાક વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ ગયું છે ગુજરાત પરથી હવે આ વાવાઝોડાનો ખતરો સંપૂર્ણ પણે ટળી ગયો છે. આ સંદર્ભમાં આજે...

સોમનાથ દાદાની કૃપાથી ગુજરાત પરથી આફત ટળી: મુખ્યમંત્રી રૂપાણી

Mayur
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં હાઈ કમિટીની બેઠક બોલાવી હતી જેમાં વાવાઝોડાના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરાઇ હતી. છેલ્લી સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રી સ્ટેટ ઈમરજન્સી સેન્ટર...

વાયુથી સર્જાયેલી સ્થિતિની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા, કાલથી રાબેતા મુજબ શાળાકાર્ય શરૂ

Mayur
વાયુ વાવાઝોડા ફંટાયા છતા સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે સર્જાયેલી સ્થિતીની સીએમ રૂપાણીએ સમીક્ષા કરી છે. તેમણે વાયુ વાવાઝોડુ પશ્ચિમ તરફ ફંટાઇ જતા ગુજરાત માથેથી ઘાત ટળી હોવાનુ...

24 કલાકમાં 114 તાલુકામાં મેઘમેહર, ગીર સોમનાથમાં 6 ઈંચ વરસાદ વરસ્યો

Mayur
વાયુ વાવાઝોડુ ઓમાન તરફ આગળ વધી રહ્યુ છે.જોકે હજુ રાજ્ય સરકારે એલર્ટ યથાવત રાખ્યુ છે. ગાંધીનગરથી તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે. રાજ્યમાં...

ગુજરાત માથેથી ટળ્યું સંકટ પણ વાયુની અસરે ન રાખી કોઈ કસર, હવે પડશે ફટકો

Mayur
ગુજરાતીમાં કહેવત છે કે દુકાળમાં અધિક માસ. આવી જ સ્થિતિ વાયુ વાવાઝોડાએ સર્જી છે. એક તો ચોમાસુ પહેલાથી જ આઠથી 10 દિવસ મોડું ચાલી રહ્યું...

વાયુ વાવાઝોડુ હવે ઓમાન તરફ, રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું

Mayur
વાયુ વાવાઝોડુ ઓમાન તરફ આગળ વધી રહ્યુ છે. જોકે હજુ રાજ્ય સરકારે એલર્ટ યથાવત રાખ્યુ છે. ગાંધીનગરથી તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે....

સૌરાષ્ટ્રમાં દરિયો ગાંડોતુર : મકાનો, વૃક્ષો ધરાશાયી

Mayur
‘વાયુ’ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રમાં દરિયો ગાંડોતૂર બન્યો હતો. દરિયામાં ૨૦ ફુટ ઉંચા મોજા ઉછળ્યાં હતાં. દરિયા કાંઠા વિસ્તારોમાં ૭૦થી ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો....

‘વાયુ’એ દિશા બદલતા ગુજરાતને હાશકારો : ઘાત ટળી

Mayur
ગુજરાતીઓ માટે રાહતના સમાચાર એછેકે, અરબી સમુદ્રમાં ઉદભવેલું વાયુ વાવાઝોડુ હવે દરિયાઇ માર્ગે ઓમાન તરફ ફંટાયુ છે. આ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા પર ત્રાટકશે નહીં ....

વાયુ વાવાઝોડાને કારણે જાફરાબાદના દરિયામા જહાજ ફસાયું, મોડીરાત સુધીમાં ડૂબે તેવી શક્યતા

GSTV Web News Desk
જાફરાબાદના દરિયામા આકેર નામનુ જહાજ દરિયામા ફસાયુ છે. દરિયામા પાણીનો પ્રવાહ વધતા જહાજ ડૂબે તેવી શકયતા છે. જાફરાબાદના દરિયામા એંકર પર જહાજ બાંધી કેટલાક લોકો...

ચક્રવાતને પગલે તંત્ર દ્વારા સગર્ભા સ્ત્રીઓનું સ્થળાંતર કરાયું, જેમાં ચાર સગર્ભા મહિલાઓએ બાળકને જન્મ આપ્યો

pratikshah
વાયુ વાવાઝોડાને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા સગર્ભા સ્ત્રીઓનું સ્થળાંતર કરાયું હતુ. જેમાં કુલ 298 સગર્ભા સ્ત્રીઓને સુરક્ષિત પી.એચ.સી અને ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં...
GSTV