GSTV

Tag : Oath Ceremony

આજે બપોરે 1:30 વાગ્યે નવા મંત્રીમંડળની શપથવિધિ, જાણો કોને મળશે ફિફ્ટી-ફિફ્ટી ચાન્સ ને કોના ઉડી જશે દાંડિયા

Dhruv Brahmbhatt
રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા મંત્રીઓની શપથવિધિ આજે બપોરે દોઢ વાગ્યે યોજાશે. ત્યારે સ્પષ્ટ થશે કે નવા મંત્રીમંડળમાં કોને કોને સ્થાન મળે છે. નવી સરકારમાં...

રાજ તિલક કી કરો તૈયારી / 16મી તારીખે શપથવિધિ, 20થી વધારે મંત્રીઓ ગોઠવાશે, બુધવારે રાતે પસંદ થયેલા ધારાસભ્યોને જાણ કરાશે

Bansari Gohel
નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલા જ દિવસથી કામે લાગી ગયા છે. મંત્રી મંડળ મળે એ પહેલા જ તેમની સામે જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદનો પડકાર...

BREAKING / આ તારીખે ગુજરાતમાં યોજાશે મંત્રીમંડળની શપથ વિધિ, એક પણ ધારાસભ્યને ગાંધીનગર ન છોડવા આદેશ

Bansari Gohel
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે ગઇ કાલે સોમવારના રોજ શપથવિધિ લીધા બાદ હવે તેઓ નવાં મંત્રીમંડળની રચના કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર...

ભૂપેન્દ્ર પટેલની શપથ ગ્રહણ કુંડળીમાં સ્થિર સત્તાના યોગ, જાણો શું કહે છે બળવાન ગ્રહોની સ્થિતિ

Bansari Gohel
ભાગ્યના જોરે બનેલા CM ભૂપેન્દ્ર પટેલની શપથ ગ્રહણ કુંડળીમાં બળવાન યોગ રચાયા તે અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે આજે બપોરે...

વૉશિંગ્ટનમાં નેશનલ ગાર્ડના 25,000 જવાનો તૈનાતઃ ટ્રમ્પ સમર્થકો હિંસા કરે તેવી શક્યતાના પગલે તમામ રાજ્યોને ચેતવણી

Mansi Patel
અમેરિકાના ઉચ્ચ અધિકારીઓએ દહેશત વ્યક્ત કરી હતી કે ઈલેક્ટેડ પ્રમુખ જો બાઈડેનના શપથ સમારોહમાં તૈનાત નેશનલ ગાર્ડ્સના જવાનોમાંથી ટ્રમ્પ તરફી જવાનો જ બળવો કરી શકે...

કેજરીવાલે દિલ્હીના વિકાસ માટે મોદીના આશીર્વચન માગ્યા

Mayur
અરવિંદ કેજરીવાલે રવિવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી આગામી પાંચ વર્ષ માટે સરકારની રૂપરેખા નિશ્ચિત કરતાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સૌથી ઝડપી વિકાસ માટે વડાપ્રધાન મોદીના...

ઉદ્ધવ ઠાકરેની શપથવિધીમાં સોનિયા અને રાહુલ ગાંધી હાજર રહેશે કે નહીં થયો આ ખુલાસો

Mansi Patel
શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની સીએમ પદની શપથવિધીમાં કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી હાજર રહ્યા નથી. જો કે બંને નેતાઓએ પત્ર...

ઉદ્ધવના શિવાજી પાર્કમાં શપથ સમારંભને પ્રથમ ગ્રહણ, બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો

Bansari Gohel
શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદે શપથ લે તે પહેલા બોમ્બે હાઇકોર્ટે એક ટકોર કરી છે. ઉદ્ધવ ઠાકરેનો શપથ સમારોહ મુંબઇના શિવાજી પાર્કમાં યોજાવાનો...

અજય ચૌટાલા જેલમાંથી બહાર આજે પુત્રની શપથવિધિમાં લેશે ભાગ

Mansi Patel
જનનાયક જનતા પાર્ટીના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલા તિહાડ જેલમાંથી બહાર આવ્યા છે. તિહાડ જેલ તંત્ર દ્વારા અજય ચૌટાલાને બે સપ્તાહની ફરલો આપી છે....

દિલ્હીમાં શપથવિધી સાંજે 7 વાગે પણ 4:30 કલાકે મોદી કેબિનેટનો ખુલાસો થઈ જશે

Mansi Patel
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદી સાથે કરેલી મુલાકાત બાદ નવી સરકારના પ્રધાનોના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે. ત્યારે કેબિનેટમા સમાવેશ કરવામાં આવેલા...

દિલ્હી આજે સાંજે બનશે શામ-એ-રોશનનું સાક્ષી, વડાપ્રધાનની શપથવિધિ ઐતિહાસિક બનાવવા કરવામાં આવી છે આ ખાસ તૈયારીઓ

Arohi
૩૦મી મેના દિવસે યોજાનારી વડા પ્રધાનની શપથવિધિ ઐતિહાસિક બનવા જઈ રહી છે. ભવ્ય સમારોહ માટે કુલ ૮ હજાર મહેમાનોને આમંત્રણ અપાયું છે. આઝાદીથી આજ સુધીના...

શપથ પહેલા મોદી કેબિનેટની ફોર્મૂલા આવી સામે, આ પાર્ટીઓના નેતાઓને મળશે મંત્રીમંડળમાં સ્થાન

Arohi
નરેન્દ્ર મોદીની શપથ પહેલા મોદી કેબિનેટની ફોર્મૂલા સામે આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટમાં જેડીયુ અને શિવસેનાને બે-બે મંત્રાલયની જવાબદારી મળશે. જ્યારે શિરોમીણિ અકાલી દળ...

મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પુલવામા હુમલાના શહીદ જવાનના પરિવારને પણ આમંત્રણ

Arohi
નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પુલવામા હુમલાના શહીદ થયેલા સીઆરપીએફના જવાનના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. શહીદના પરિવારના સભ્યો આ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત...

મોદીના શપથગ્રહણમાં આ નેતાઓને અપાયું છે આમંત્રણ, મમતા અને રાહુલ પણ રહેશે હાજર

Arohi
દિલ્હીમાં આવતી કાલે દેશમાં નવી સરકારની તાજપોશી થવાની છે. ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 7 વાગ્યે બીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ...

મોદી સરકારના બીજા કાર્યકાળના શપથગ્રહણ પહેલા, આજે જેડીયુની મહત્વની બેઠક

Arohi
મોદી સરકારના બીજા કાર્યકાળના શપથગ્રહણ સમારોહ પહેલા આજે જેડીયુની મહત્વની બેઠક મળી રહી છે. જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારના દિલ્હી સ્થિત નિવાસસ્થાને યોજાનારી આ...

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યા બાદ જગનમોહન રેડ્ડીએ ભગવાન બાલાજી સમક્ષ ઝૂકાવ્યું શીશ

Arohi
ગુરૂવારે આંધ્ર પ્રદેશની કમાન સંભાળ્યા પહેલા વાઇએસઆરસીના અધ્યક્ષ જગનમોહન રેડ્ડીએ વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરે દર્શન કર્યા હતા. વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત મેળવ્યા બાદ...

લોકસભામાં કારમી હાર, પરંતુ વિધાનસભાની 182માંથી 9 બેઠક પર કોંગ્રેસ હજુ જીવંત

Arohi
રાજ્યમાં કોંગ્રેસને લોકસભામાં કરારી હાર મળી છે. પરંતુ વિધાનસભાની 182માંથી નવ બેઠક એવી છે જેના પર હજી કોંગ્રેસ જીવંત છે. જ્યારે 173  બેઠક પર ભાજપનો...

દીદીને બંગાળમાં પછાડ્યા પણ આ રાજ્યનાં ગઢનાં કાંગરા ન ખેરવી શકી મોદી લહેર, આ સીએમે લીધા આજે શપથ

Arohi
વિધાનસભાની ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત બાદ ઓડિશાના સીએમ તરીકે નવીન પટનાયકે પાંચમી વાર શપથ ગ્રહણ કર્યા છે. ભુવનેશ્વરના IDCO મેદાનમાં નવીન પટનાયકની સાથે અન્ય પ્રધાનોએ...

BJPનો માસ્ટરસ્ટ્રોક, બંગાળ હિંસામાં મૃત્યુ પામેલા કાર્યકર્તાઓના પરિવારને શપથ ગ્રહણમાં આમંત્રણ

Arohi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહ માટે અનેકવિધ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે બંગાળમાં હિંસા દરમ્યાન માર્યા ગયેલા ભાજપના કાર્યકર્તાઓના પરિવારને પણ શપથ ગ્રહણમાં આમંત્રિત...

દિલ્હીમાં આવતી કાલે દેશની નવી સરકારની તાજપોશી, પ્રચંડ બહુમત બાદ બીજી વખત મોદી લેશે વડાપ્રધાનના શપથ

Arohi
દિલ્હીમાં આવતી કાલે દેશમાં નવી સરકારની તાજપોશી થવાની છે. ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન પદના શરથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત...

ઓડિશાના સીએમ તરીકે નવીન પટનાયક આજે પાંચમી વખત લેશે શપથ, PM સહિત આ દિગ્ગજો રહેશે હાજર

Arohi
વિધાનસભાની ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત બાદ ઓડિશાના સીએમ તરીકે નવીન પટનાયક પાંચમી વાર આજે શપથ ગ્રહણ કરશે. વિધાનસભાની ચૂંટણીમાં બીજેડીને કુલ 147 બેઠકમાંથી 112 બેઠક...

ચૂંટણી સમયે PM તરીકે સ્વીકારવાનો કર્યો હતો ઈનકાર, હવે મોદીના શપથમાં હાજરી આપશે મમતા

Arohi
ચૂંટણી દરમિયાન પ્રચાર રેલીઓમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને નરેન્દ્ર મોદી વચ્ચે ભારે તકરાર જોવા મળી હતી. એક રેલીમાં મમતાએ કહ્યું હતું કે...

17મા CMની હાજરીમાં MPના મુખ્યમંત્રી તરીકે કમલનાથના શપથ, જાણો કોણે અપાવ્યા

Karan
મધ્ય પ્રદેશના 18માં મુખ્ય પ્રધાન પદે કમલનાથે શપથગ્રહણ કર્યા છે. ભોપાલના જમ્બૂરી મેદાનમાં આયોજિત શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે કમલનાથને ગુપ્તતાના શપથગ્રહણ કરાવ્યા છે. શપથગ્રહણ...

શું કોંગ્રેસે જે કર્યું તે ભાજપ ક્યારેય કરી શકે ખરી, રાહુલની હાજરીમાં આ નેતા મંચ પર

Karan
મધ્ય પ્રદેશના 18માં મુખ્ય પ્રધાન પદે કમલનાથે શપથગ્રહણ કર્યા છે. ભોપાલના જમ્બૂરી મેદાનમાં આયોજિત શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે કમલનાથને ગુપ્તતાના શપથગ્રહણ કરાવ્યા છે. શપથગ્રહણ...

રાજસ્થાનમાં શપથગ્રહણમાં કકળાટ ના થાય માટે કોંગ્રેસે લીધો આ નિર્ણય, હવે ગહેલોતના હાથમાં બાજી

Karan
રાજસ્થાનના મુખ્ય પ્રધાન પદે અશોક ગહેલોત અને નાયબ મુખ્ય પ્રધાન પદે સચિન પાયલટે શપથ ગ્રહણ કર્યા છે. જયપુરના અલ્બર્ટ હોલમાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજસ્થાનના રાજ્યપાલ...

કોંગ્રેસ અશોક ગહેલોતના સમારંભમાં આ ભાજપના કદાવર નેતાને ન ભૂલ્યું, છે સ્ટેજ પર હાજર

Karan
રાજસ્થાનના મુખ્ય પ્રધાન પદે અશોક ગહેલોત અને નાયબ મુખ્ય પ્રધાન પદે સચિન પાયલટ શપથ ગ્રહણ કરવાના છે. જયપુરના અલ્બર્ટ હોલમાં શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે. શપથગ્રહણ...

રાજસ્થાનમાં શપથ સમારોહ માટે રાહુલ ગાંધી પહોંચ્યા જયપુર, માત્ર આ બંને લેશે શપથ

Karan
રાજસ્થાનના મુખ્ય પ્રધાન પદે અશોક ગહેલોત અને નાયબ મુખ્ય પ્રધાન પદે સચિન પાયલટ શપથ ગ્રહણ કરશે. જયપુરના અલ્બર્ટ હોલમાં શપથગ્રહણ સમારોહ છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ...

કમલનાથની શપથવિધિમાં માયવતી અને અખીલેશ નહીં દેખાઈ, જાણો શું વાંધો પડ્યો

Karan
મધ્ય પ્રદેશમાં કમલનાથના શપથગ્રહણ સમારોહ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કમલનાથના શપથગ્રહણમાં બસપા અધ્યક્ષ માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ગેરહાજર રહેવાના છે. અખિલેશ...

18માં CM બનશે કમલનાથ, નેતાઓને આકાશ માર્ગેથી ઉતારવા આવી છે વ્યવસ્થા

Karan
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની થયેલી જીત બાદ ભોપાલમાં કમલનાથના શપથગ્રહણની તૈયારી પૂર્ણ થઈ છે. ભોપાલના જમ્બૂરી મેદાનમાં કમલનાથ શપથગ્રહણ કરવાના છે. તેઓ મધ્ય પ્રદેશના 18માં મુખ્ય...

જાણો ત્રણેય શપથવિધિનું ટાઈમ-ટેબલ, જાણો કેવી રીતે પહોંચશે નેતાઓ

Karan
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ આ ત્રણેય રાજ્યોમાં આજે કોંગ્રેસની સરકાર રચાવા જઇ રહી છે. ત્રણેય રાજ્યોમાં આજે કોંગ્રેસના મુખ્યપ્રધાનનો શપથ સમારોહ...
GSTV