સુકન્યા સમૃદ્ધિ, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો (એનએસસી) અને પીપીએફ જેવી નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં ઘટાડો આવી શકે છે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો...
રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હવે પૂરી થઇ ગઇ છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગના લોકોને ફટકો આપવાની તૈયારીમાં છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી...
સરકારે બચત યોજનાઓના વ્યાજ દરના ઘટાડાના નિર્ણયને પરત ખેંચ્યો. નાની બચતો પર જુના દર યથાવત રહેશે. નાની બચત યોજનાઓને લઇ બુઘવારના રોજ સરકારે વ્યાજદરને લઇ...
કેન્દ્ર સરકારે તમામ નાની બચત યોજનાઓ(Small Saving Schemes)માં કરેલા રોકાણો પર આવતા વર્ષે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળાના વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાની બચત યોજનાઓના...
બેંક એફડીમાં ઓછા વળતર હોવાને કારણે, મોટાભાગના રોકાણકારો તેમના નાણાં અન્યત્ર રોકાણ કરવા માગે છે. ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) પરના વ્યાજ દર છેલ્લા બે વર્ષથી ઘટી...
નાણા મંત્રાલય 30 સપ્ટેમ્બર 2020એ નાની બચત યોજના (Small Saving schemes)ના વ્યાજ દરો પર નિર્ણય લેવાનું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન નાની બચત...
મોદી સરકારે જુલાઇથી સપ્ટેમ્બર 2020 માટે નાની બચત યોજનાઓ (Small Saving Schemes) પર વ્યાજ દરમાં કોઇ બદલાવ નથી કર્યો. પોસ્ટ ઑફિસ સેવિંગ્સ સ્કીમ પર વ્યાજ...
હાલનાં દિવસોમાં બેંક બચત યોજનાઓ જેવી કે ફિક્સ્ડ ડિપોઝીટ અને રિકરિંગ ડિપોઝીટ પરનાં વ્યાજમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વ્યાજદરોમાં ઘટાડો થવાનો મતલબ છેકે, રોકાણ...
ચાલુ મહિનાના અંત સુધીમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ જેવી નાની સેવિંગ સ્કિમના વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. સ્મોલ સ્કિમમાં વધારે વ્યાજદરને કારણે...
પોસ્ટ ઓફીસ દ્વારા રજુ કરવામાં આવેલી નવ બચત યોજના પૈકીની એક પ્રમુખ યોજના છે નેશનલ સેંવિગ સર્ટિફીકેટ(NSC) રાષ્ટ્રીય બચત યોજના છે. 31માર્ચના ત્રીમાસીક અંત સુધી...
પોસ્ટ ઓફીસ દ્વારા રજુ કરવામાં આવેલી નવ બચત યોજના પૈકીની એક પ્રમુખ યોજના છે નેશનલ સેંવિગ સર્ટિફીકેટ(NSC) રાષ્ટ્રીય બચત યોજના છે. 31માર્ચના ત્રીમાસીક અંત સુધી...