એનપીઆર અપડેટ કરવા માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજ બતાવવાની જરૂર નથી અને જે કોઈ માહિતી માગવામાં આવી રહી છે તે વૈકલ્પિક છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે...
દેશના અનેક રાજ્યોમાં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરનો વિરોધ થઈ રહ્યો છે. એનપીઆરને લઈ લોકોમાં ડર છે કે, તેમની પાસે દસ્તાવેજ માગવામાં આવશે. જો કે, ગુરૂવારના રોજ...
દિલ્હીમાં ગત દિવસોમાં થયેલી હિંસાને પગલે ઈરાને ટિપ્પણી કરતા કડક નિંદા કરી છે. જેના પર ભારતના વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂત અલી ચેગેનીને બોલાવ્યા છે, અને...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1 મેથી 15 જૂન સુધી એનપીઆર અંતર્ગત માહિત એકત્ર કરવા માટે ગાઇડલાઇન બહાર પાડી છે. મહારાષ્ટ્રમાં પણ આ કાયદાને લઇને લોકોની માહિતી...
રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર એટલે કે એનપીઆરની પ્રક્રિયા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. જો કે કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પણ ફટકારી છે....
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની એક જાહેરાતે તમિલનાડૂના એક ગામમાં (NPR) મુશ્કેલીઓ વધારી છે. આ જાહેરાત 11 જાન્યુઆરીએ એક સ્થાનિક અખબારમાં પ્રકાશિત થઈ હતી. જેમાં બેંકના...
નાગરિકતા સંશોધન બિલ અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરના વિરોધમાં હવે મહિલાઓ રસ્તા પર ઉતરી રહી છે. દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં મહિલાઓ છેલ્લા એક મહિનાથી વિરોધ પ્રદર્શન...
નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા આજે ગૃહ મંત્રાલયે મહત્વની બેઠક બોલાવી છે. જોકે આ બેઠકથી પશ્ચિમ બંગાળ સામેલ થવાનું નથી. તો સાથે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પશ્ચિમ બંગાળનાં પ્રવાસે છે. જ્યાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે તેમણે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન...
જેડીયૂના મહાસચિવ પવન વર્માએ પાર્ટી અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સીએએ-એનપીઆર અને એનઆરસી યોજનાને ફગાવી દેવાની રજૂઆત કરી છે. સાથે જ પવન વર્માએ આરોપ...
નાગરિકતા સંશોધન કાયદાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે તમિલનાડુમાં CAA, NRC અને NPRનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો. તમિલનાડુમાં મહિલા કોંગ્રેસના સભ્યોએ દરેક જગ્યાએ...
નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર(એનપીઆર)ની કોપી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. એનપીઆરના મેન્યુઅલમાં મુસ્લિમ તહેવારોની બાદબાકી થઈ હોવાથી વિવાદ ખડો થયો છે. જોકે, બચાવમાં એવી દલીલ થઈ...
દેશમાં હાલ નાગરિકતા સંશોધન કાયદા, એનઆરસી અને એનપીઆરને લઈને બબાલ જોવા મળી રહી છે. ત્યારે આ વિવાદ વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે એનપીઆરના મુદ્દે...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ એનઆરસી અને એનપીઆરને હિન્દુસ્તાનની ગરીબ જનતા પર લગાવાયેલો ટેક્સ ગણાવ્યા છે. રાહુલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે એનઆરસી...
કેન્દ્રીય પ્રધાનમંડળે રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર માટે મંગળવારે 8500 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. દેશભરમાં નેશનલ રજીસ્ટર ઓફ ઇન્ડિયન સિટીઝન તૈયાર કરવાની દિશામાં સરકારનું આ...
સરકારે વસ્તી ગણતરી, 2021 માટે 8754 કરોડ રૂપિયા અને એનપીઆરને અપડેટ કરવા માટે ૩941 કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે. આગામી વર્ષે એપ્રિલથી વસ્તી ગણતરી,...
કેબિનેટે રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરને મંજૂરી આપ્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એનપીઆર અને એનઆરસી મુદ્દે સ્પષ્ટતા કરી હતી. એક ખાસ ઇન્ટરવ્યુમાં અમિત શાહે એનપીઆર અને...
સીએએ અને એનઆરસીને લઈને દેશના અનેક વિસ્તારમાં ચાલતા વિરોધ વચ્ચે કેન્દ્રિય કેબિનેટે એનપીઆર એટલેકે રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરને અપડેટ કરવાની મંજૂરી આપી છે. સુત્રના મતે આ...
નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને એનઆરસી (NRC)ને લઈને દેશભરમાં હંગામો છે. કેટલાક રાજ્યોમાં લોકો આ કાયદાની વિરુદ્ધમાં કાયદો પણ હાથ લઈ રહ્યા છે. તેવામાં મોદી...