રાજસ્થાનમાં સચિન પાયલોટ પાસે ધારાસભ્યો ન રહેતા, અશોક ગેહલોત સરકાર ઉપરનું સંકટ ટળી ગયું હતું. આવી સ્થિતિમાં, 14 ઓગસ્ટ 2020થી શરૂ થનારા વિધાનસભા સત્રમાં ગેહલોત...
બળવાખોર સચિન પાયલોટ અને તેના છાવણીના ધારાસભ્યો કોંગ્રેસમાં પાછા ફર્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ ઉપર ફરતા રાજકીય કાળચક્રનો અંત આવી ગયો છે. આવતીકાલથી રાજ્યમાં વિધાનસભા સત્રની...
રાજસ્થાનમાં રાજકીય હલચલ તીવ્ર બની છે. શુક્રવારથી વિધાનસભા સત્રની શરૂઆત થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે તે આવતીકાલે ગૃહમાં અશોક ગેહલોત...