બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર આજકાલ દરેક કામ બહુ જ ઝડપથી કરી રહ્યા છે. અધિકારીઓ અને મંત્રીમંડળ પર પોતાનો પ્રભાવ પાથરી પ્રત્યેક પ્રશાસનિક કાર્યમાં ઝડપ કરી અને...
બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારની સુરક્ષામાં બે વખત થયેલા છીંડા પછી હવે તેમની સુરક્ષાને અભેધ બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યપ્રધાનને સુરક્ષા પ્રદાન...
બિહાર વિધાન પરિષદની ચૂંટણીમાં પણ જેડીયુની હાર થતા નીતિશ કુમારના વળતાં પાણી થવા માંડયાં હોવાની ચર્ચા ચાલી રહી છે. કુલ ૨૪ બેઠકો માટેની ચૂંટણીમાં જેડીયુના...
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે જ્યારથી રાજ્યસભામાં જવાની ઇચ્છા જાહેર કરી છે, તેના પછીથી બિહારના રાજકારણમાં હલચલ વધી ગઈ છે. બીજી તરફ બિહાર સરકારમાં જેડીયૂના સહયોગી...
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર રવિવારે હુમલો કરવામાં આવ્યો હતો. પટનાના બખ્તિયારપુરમાં એક વ્યક્તિએ તેને મુક્કો માર્યો. જોકે, સીએમને કોઈ ઈજા થઈ નથી. હાલ પોલીસે...
આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે જુલાઈ-ઓગસ્ટ મહિનામાં ચૂંટણી યોજાશે ત્યારે વિપક્ષ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરવા માટેની હિલચાલ તેજ બની છે.જેના ભાગરૂપે બિહારના સીએમ નીતિશ...
આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે જુલાઈ-ઓગસ્ટ મહિનામાં ચૂંટણી યોજાશે ત્યારે વિપક્ષ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરવા માટેની હિલચાલ તેજ બની છે. જેના ભાગરુપે બિહારના સીએમ...
આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે જુલાઈ-ઓગસ્ટ મહિનામાં ચૂંટણી યોજાશે ત્યારે વિપક્ષ દ્વારા પોતાના ઉમેદવાર જાહેર કરવા માટેની હિલચાલ તેજ બની છે. જેના ભાગરુપે બિહારના સીએમ...
બિહારમાં કોરોનાની ત્રીજી લહેરની અસર દેખાવા લાગી છે. તાજેતરની માહિતી મુજબ મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્થાનના 22 ટકા કર્મચારી કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આ...
ભારતમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ઓમક્રોનની એન્ટ્રીથી સરકારની ચિંતા વધી રહી છે અને બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તો સત્તાવાર જાહેરાત કરતા કહ્યુ...
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પર જોરદાર પ્રહાર કરતા જણાવ્યું કે લાલુ તેમને ગોળી મરાવી શકે છે. તેમણે જણાવ્યું કે...
બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે જાતિગત વસ્તી ગણતરીની પોતાની માંગ પર પુનરોચ્ચાર કરતા રવિવારે જણાવ્યું હતું કે આ બાબત રાષ્ટ્રીય હિતમાં છે અને તેનાથી વિકાસની દોડમાં પાછળ...
જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે આક્રમક વલણ અપનાવીને નીતિશ કુમાર ભાજપથી છેડો ફાડવાનો તખ્તો તૈયાર કરી રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોનો તો એવો...
જનતા દળ (યુનાઇટેડ) ના સાંસદ સુનિલકુમાર પિંટુએ જણાવ્યું કે જો મોદી સરકાર જાતિ આધારિત વસ્તી- ગણતરી કરાવે તો ઠીક છે, નહિ તો મુખ્યમંત્રી નીતિશકુમાર પોતે...
જેડીયુના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ તેના તાજેતરના નિવેદનથી બિહારના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ઉપેન્દ્ર કુશવાહાએ રવિવારે જણાવ્યું હતું કે નીતિશકુમાર પણ વડાપ્રધાન પદની લાયકાત ધરાવે...
નીતિશ કુમારે બિહારમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે મોદી સરકાર સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. છેલ્લાં બે વર્ષમાં બિહાર વિધાનસભા અને વિધાન પરિષદ બે...
મોદી મંત્રીમંડળની પુનર્રચનાને એક દિવસ પણ થયો નથી ત્યાં જેડીયુ નારાજ હોવાના સમાચાર છે. જેડીયુ વતી રાષ્ટ્રીય પ્રમુખ આર.સી.પી. સિંહે બુધવારે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે...
લાંબી માંદગી અને જેલમાંથી બહાર આવ્યા બાદ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પોતાનું પહેલુ ભાષણ આપ્યું હતું. આરજેડી પોતાનો 25મો સ્થાપના દિન ઉજવી રહી છે....
બિહારમાં લાલુ પ્રસાદ યાદવના પ્રવેશની ઘડીઓ ગણાવા માંડતાં રાજકીય ઉત્તેજનાનો માહોલ છે. આરજેડીનાં સૂત્રોનો દાવો છે કે, બિહારમાં ત્રણ વર્ષ પછી લાલુની એન્ટ્રી થાય ત્યારે...
પર્યટન મંત્રી નારાયણ પ્રસાદનું મોંઘવારી મુદ્દે એક નિવેદન ખૂબ જ ચર્ચામાં છે. વિધાનસભા પરિસરમાં શુક્રવારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે લોકોને મોંઘવારીની આદત પડી જાય છે...