સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં મંચ પર કયા મહાનુભાવ બિરાજશે એઅંગે વડાપ્રધાન કાર્યાલય સાથે પરામર્શ કર્યા બાદ અંતિમ નિર્ણય લેવાતો હોય છે. આ સમગ્ર...
આજે અમદાવાદના સોલા ઉમિયાધામના કાર્યક્રમ દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પરષોત્તમ રૂપાલા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. એ દરમ્યાન...
પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે 2022ની વિધાનસભા ચૂંટણી લડવા અંગે તેમજ પાટીદાર સીએમ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલએ જણાવ્યું કે, ‘2022માં મારે ચૂંટણી...
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે.અડવાણી સહિતના દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં...
થોડા સમય પહેલા તાલીબાની આતંકવેળા હિન્દુઓની વધુ વસ્તીની હિમાયત સાથેનું જેમનું મંતવ્ય ચર્ચાસ્પદ બન્યું હતું એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે મોરબી જિલ્લાના એક...
રાજ્યમાં મુખ્યમંત્રી સહિત આખા મંત્રીમંડળ બદલાતા ભાજપમાં અંદરો અંદર વાકયુદ્ધ શરૂ થયું છે. ભાજપના સાંસદ નારણ કાછડીયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ખૂબ જ...
નવી સરકાર રચાયા બાદ ભાજપમાં સિનિયર નેતાઓએ વાકયુદ્ધ છેડ્યું છે. એક બાજુ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપના નેતાઓને વિભીષણ અને મંથરા સાથે સરખાવી વિરોધના...
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજી કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે,...
સતત ત્રીજી વખત મુખ્યમંત્રીની રેસમાં હોવા છતા મુખ્યમંત્રી ન બની શકનાર નીતિન પટેલ છેલ્લા થોડા દિવસોથી સૂચકો નિવેદનો કરી રહ્યા છે. જેમાં મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેન્કની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકાએક જ ગુજરાતમાં સાશ્ચર્ય આંચકો આપીને સત્તાધારક તરીકેના ભાજપ સરકારના રંગ અને રૂપ બદલ્યા છે. આથી એક આખા જાયજેન્ટિક અને જામી પડેલા...
વિજય રૃપાણી સરકારને ઘરભેગી કરવાનો નિર્ણય કેન્દ્રિય ભાજપા મંડળે ગાંધીનગરમાં કોઈને વિશ્વાસમાં લીધા વગર કર્યો હતો. નીતિન પટેલની વાતોમાંથી તેનો ખુલાસો મળે છે. નીતિન પટેલે...
નવા પ્રધાનમંડળની રચનાને લઇને રાજકીય અટકળોએ જોર પકડ્યું છે ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓની બેઠકનો ધમધમાટ જામ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના પ્રદેશ...
ગુજરાતના રાજકારણમાં આવેલા પરિવર્તનને ત્રણ દિવસ વીતી ચૂક્યા હોવા છતાં સોશિયલ મીડિયાથી માંડીને ચાની કિટલીમાં તેની જ ચર્ચા હજુ ચાલી રહી છે. નીતિન પટેલ માટે...
રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના મુખ્યમંત્રીપદે કોને બિરાજમાન કરવા તે અંગેનો નિર્ણય દિલ્હીમાં લેવાયો હતો. એટલું જ નહીં, શનિવારની મધરાતે જ મુખ્યમંત્રીનુ નામ નક્કી કરી દેવાયુ...
ગુજરાતમાં નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થયું ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે તેમણે જીવનમાં અનેક ઉતાર-ચઢાવો જોયા છે....
રાજ્યના મુખ્યમંત્રી પદ પરથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા પછીથી આગામી મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ મોખરે હતું અને શક્યતા પણ હતી કે તેઓ આગામી મુખ્યમંત્રી...
વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી આપેલા અચાનક રાજીનામાં બાદ હવે રાજ્યના નવા મુખ્યમંત્રીને લઈને ગાંધીનગર કમલમ ખાતે મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં એક બાદ...
ગુજરાતના હાલના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ત્રીજીવખત મુખ્યમંત્રી પદની રેસમાં આવ્યા છે. તેમના નામ અગાઉ બે વખત રેસમાં આવી ચૂક્યાં છે પરંતુ તેઓ આ સર્વોચ્ચ...
પરેશ ધાનાણીએ તાલિબાન અંગે આપેલા નિવેદન પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પલટવાર કર્યો છે. નીતિન પટેલે જણાવ્યું કે આવા માનવતાભર્યા દિવસે તાલિબાનોને કોંગ્રેસ જ યાદ...
પાટીદાર અનામતનો મુદ્દો પાછલા ઘણા સમયથી ચગ્યો છે. અનામતના મુદ્દા પર છેલ્લા 5 વર્ષથી વિવિધ મોરચે આંદોલનો થયા છે. તેવામાં પાટીદારોને ઓબીસીમાં સમાવવા મુદ્દે નીતિન...
સોમવારે સાંજે ચાર વાગ્યે ગાંધીનગર મનપાની ચૂંટણીની જાહેરાત થવાની હતી. રાજય ચૂંટણી આયોગ જાહેરાત કરે તે પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ગાંધીનગરના ટાઉન...
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા ઈસ્કોન મંદિરમાં દર્શન કર્યા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી દેશ કોરોના મુક્ત થાય અને...
હિન્દુઓની બહુમતિને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિનન પટેલે આપેલા નિવેદન પર સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ નીતિન પટેલના નિવેદન ખુલીને...
રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે શુક્રવારે કહ્યું કે, સંવિધાન, ધર્મનિરપેક્ષતા અને કાનૂન ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી હિન્દૂ બહુસંખ્યક છે અને સમુદાયનું અલ્પસંખ્યપ થઇ ગયા પછી...