સામાન્ય કેટેગરીના ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા 32થી ઘટાડીને 27 વર્ષ કરવાની હિમાયત કરાઇ
નીતિ પંચે ન્યૂ ઈન્ડિયા માટે એક વ્યાપક રાષ્ટ્રીય રણનીતિ તૈયાર કરી છે. જેમાં સિવિલ સર્વિસિસની પરીક્ષાથી લઈને પ્રાથમિક શિક્ષણમાં પણ ઘણાં ફેરફારની હિમાયત કરવામાં આવી છે. તેની સાથે જ નીતિ પંચે સિવિલ સર્વિસિસની પરીક્ષામાં પરીક્ષાર્થીઓ માટે મહત્તમ વયમર્યાદાને નિર્ધારીત કરવાના…
નીતિ આયોગના ઉપાધ્યક્ષ બન્યા રાજીવ કુમાર
નીતિ આયોગને નવા ઉપાધ્યક્ષ મળ્યા છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાના રાજીનામા બાદ સરકારે આ પદ માટે નવા નામની જાહેરાત કરી છે. પનગઢિયાની જગ્યાએ રાજીવ કુમારને નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અર્થશાસ્ત્રી રાજીવ કુમારને નીતિ આયોગના ઉપાધ્યક્ષ પદે…
ટ્રેનની ગતિ વધારવા 18 હજાર કરોડની મહત્વકાંક્ષી યોજનાને નીતિ પંચની મંજૂરી
દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રેલવે કોરિડોર પર ટ્રેનની ગતિ વધારવા માટેની 18 હજાર કરોડ રૂપિયાની મહત્વકાંક્ષીય યોજનાને નીતિ પંચની મંજૂરી મળી છે. તેને હવે કેબિનેટની મંજૂરી માટે રાખવામાં આવશે. આ યોજના રેલવે પરિચાલનમાં મોટું પરિવર્તન લાવશે અને ભારતીય રેલવે નેટવર્કના આ…