નીતિ આયોગના સ્ટેટ એનર્જી એન્ડ કલાયમેટ ઇન્ડેક્સ(એઇસીઆઇ) રાઉન્ડ ૧ના મોટા રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. આ ઇન્ડેક્સનો ઉદ્દેશ છ માનકો પર રાજ્યો તથા કેન્દ્રશાસિત...
મોદીએ આયોજન પંચને વિખેરીને બનાવેલા નીતિ આયોગને પણ વિખેરી નંખાય એવી શક્યતા છે. છ વર્ષ પહેલાં બનાવાયેલા નીતિ આયોગની કામગીરીથી મોદી ખુશ નથી. મોદીને લાગે...
બેંકનું ખાનગીકરણ: સરકાર પ્રથમ તબક્કામાં ઓછામાં ઓછી બે જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) નું ખાનગીકરણ કરી શકે છે. સરકારના બે સૂત્રોએ જણાવ્યું હતું કે, આવતા અઠવાડિયે...
પશ્વિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે શરૂ થયેલા વિવાદ બાદ સીએમ મમતા બેનર્જીએ નીતિ આયોગની બેઠક અંગે પીએમ મોદીને પત્ર લખ્યો. મમતા બેનર્જીએ પત્રમાં જણાવ્યુ...
ભારતના વડાપ્રધાન તરીકેના શાસનકાળમાં નરેન્દ્ર મોદીએ સૌથી મોટો નિર્ણય લીધો છે જેમાં તેમણે નીતિ આયોગની ફેર રચના કરવાની મંજૂરી આપી છે. રાજીવ કુમાર નીતિ આયોગના...
નીતિ પંચ દ્વારા ડેલ્ટા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતનો દાહોદ જિલ્લો દેશના પછાત જિલ્લામાં વિકાસના વિભિન્ન માપદંડો પર સૌથી ઝડપથી આગળ વધી રહેલો જિલ્લો...
સરકારની વિભિન્ન યોજનાઓનો લાભ સીધા લાભાર્થીઓના ખાતામાં જમા કરવાને કારણે સરકારને લગભગ 65000 કરોડ રૂપિયાની બચત થઇ છે. આ જાણકારી શનિવારે નીતી આયોગના સીઇઓ...
ભારતના લોકોનો ઈન્ટરનેટ પ્રેમ હવે કોઈનાથી છૂપાયેલો નથી. બાળકો, પુખ્તો અને વૃદ્ધો તમામના હાથમાં સ્માર્ટફોન જોવા મળે છે. કદાચ તેને કારણે જ ભારત મોબાઈલ ડેટા...
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે જણાવ્યું છે કે તેઓ ખાનગી ક્ષેત્રમાં અનામતના વિરોધી છે. તાજેતરમાં જ લોક જનશક્તિ પાર્ટીના વડા અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને ખાનગી...
ઈકોનોમિસ્ટ રાજીવ કુમાર યોજના પંચના સ્થાને કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલી થિંક ટેન્ક નીતિ પંચના ઉપાધ્યક્ષ પદે આસિન થયા છે. તેમણે અરવિંદ પનગઢિયાનું સ્થાન ગ્રહણ કર્યું...