આજે લોકસભામાં બજેટ સત્રના પહેલા ચરણનો અંતિમ દિવસ છે . આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ પર થયેલ ચર્ચાના જવાબ આપી રહી છે. નાણામંત્રીએ લોકસભામાં કહ્યું,...
કોરોના કાળમાં આર્થિક નુકસાન બાદ મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત આપી છે. સરકારે સરકારી કર્મચારીઓ માટે ‘યાત્રા ભથ્થું અવકાશ યોજના’ માં કેશ વાઉચર સ્કીમ...
બજેટ પહેલાં મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને જણાવ્યું હતું કે, ‘બજેટમાં ચેતેશ્વર પુજારાની ધીરજ અને ઋષભ પંતની આક્રમકતા જોવા મળશે પરંતુ એવું કાંઇ થયું નહીં....
સામાન્ય બજેટ 2021માં રમતના ક્વોટામાં કપાત થયો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી નાણાકિય વર્ષ માટે રમત-ગમત બજેટમાં 2596.14 કરોડ રૂપિયા આપ્યા છે. આ પહેલા...
કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમને 2021-22ના આર્થિક વર્ષ માટે સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે. બજેટમાં સરકારે ખેડૂતોથી લઇને ઉદ્યોગ જગત માટે અનેક મોટી જાહેરાતો...
નાણા મંત્રી નિર્મલા સીતારામને બજેટ 2021માં રેલવેને લઈને કેટલાક એલાન કર્યા છે. જે અનુસાર રેલવને 2021-22માં રેકોર્ડ 1,10,055 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. જેમાંથી 1,07,100 કરોડ...
નિર્મલા સીતારમણે વર્ષ 2021ના બજેટમાં ભારતમાં મર્ચન્ટ શીપ્સને ઉત્તેજન આપવા માટે રૂ.1624 કરોડનું અલાયદું ફંડ રચવાની જોગવાઈ કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં અલંગ શીપબ્રેકિંગ યાર્ડના...
કેન્દ્ર સરકારે બજેટ 2021માં બેન્કોના ડૂબેલ કરજની જોગવાઈ માટે એક કંપની બનાવવાની જાહેરાત કરી છે. સાથે જ કેન્દ્ર સરકારે બેન્ક ખાતાધારકોને પણ મોટી રાહત આપી...
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22માં બજેટમાં એલાન કર્યું છે કે સરકાર કંપનીઓ અને પબ્લિક સેક્ટર યુનિટ્સમાં ડિસઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. નાણાપ્રધાને એલાન કર્યું કે વર્ષ...
નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ સમય દરમિયાન, તેમણે દેશની વસ્તી ગણતરીને લઈને મોટી જાહેરાત કરી છે....
ભારતમાં સામાન્ય બજેટ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નાણાંમંત્રી નિર્મલા સીતારામને બજેટ ભાષણ આપવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન તેમણે બજેટના પ્રકારનો પણ...
નાણામંત્રી નિર્મલા સીતારામન તરફથી બજેટ ભાષણમાં જણાવવામાં આવ્યુ છેકે, દેશમાં 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે, જેથી આ ક્ષેત્રમાં ભારત એક્સપોર્ટ કરાવનારો દેશ બને. આ પાર્ક...
નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનું એલાન કર્યુ. સરકાર તરફથી 64180 કરોડ રૂપિયા તેના માટે ફાળવવામાં આવ્યા છે અને સ્વાસ્થ્યના...
નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. દેશભરની નજર તેમના પર છે. લોકોને તેમનાથી ઘણી અપેક્ષાઓ છે. આ બજેટને બનાવવા તેમની ટીમની...
કેન્દ્રીય મંત્રીમંડળે (Union Cabinet) એ બજેટ પહેલાં વધારે રાહ જોવાતી નીતિને પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ (PSU) ના ખાનગીકરણને લીલી ઝંડી આપી દીધી છે. જેની જાહેરાત કેન્દ્રીય...
નાણાંકીય વર્ષ 2021-22ના સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરુ 2021ના રોજ રજુ થશે. આ વર્ષે રજુ થનાર બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણના કાર્યકાળનું ત્રીજું બજેટ હશે. આ બજેટથી...
એલન મસ્ક ઇન્ડિયન ઓટો સેક્ટરમાં એન્ટ્રી માટે તૈયાર છે. બેંગ્લુરુમાં તેમની કંપનીનું રજીસ્ટ્રેશન થયું છે. સરકાર પણ ઇલેક્ટ્રિક વ્હિકલને વધુ પ્રમોટ કરવાની દિશામાં આગળ વધી...
નાણામંત્રી નિર્મલા સીતારામને 2020-21ના સામાન્ય બજેટમાં રાજકોષીય ખોટ રૂ. 7.96 લાખ કરોડ અથવા GDPના 3.5 % હોવાનો અંદાજ લગાવ્યો હતો. તેવી જ રીતે નાણામંત્રીએ બજેટમાં...
કેન્દ્રીય નાણાકિય મંત્રી નિર્મલા સીતારમણ 2021-22 ને લઈને ઈંફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને જળવાયુ પરિવર્તન ક્ષેત્રના મુખ્ય વિશેષજ્ઞોની સાથે બજેટ પૂર્વ સલાહ-સૂચન કર્યા. જણાવી દઈએ કે, નાણામંત્રી...
નાણા મંત્રી નિર્મલા સિતારમણે આજે અગાઉ ક્યારે દેશની જનતાએ ના જોયું હોય એવું બજેટ આપવા વચન આપ્યું હતું. સરકારે કોરોનાના કારણે બદહાલ બની ગયેલા અર્થતંત્રને...
નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા જાહેર કરાયેલા ત્રીજા પ્રોત્સાહક પેકેજથી દેશભરમાં વેપારીઓને ભારે નિરાશ છે. વેપારીઓને એક પૈસો પણ ફાળવવામાં આવ્યો નથી. જે ખૂબ જ...