દેવાસ કેસના સંદર્ભમાં એર ઇન્ડિયાની કેનેડા સ્થિત સંપત્તિ જપ્ત કરવામાં આવી તેનું ઠીકરુ વર્તમાન સરકારે અગાઉની યુપીએ સરકાર પર ફોડયું છે. આ કેસ અંગે નાણાપ્રધાન...
નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની આગેવાની હેઠળ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) કાઉન્સિલની આવતી કાલે મળી રહેલી બેઠકમાં કેટલાક ક્ષેત્રોમાં ઈન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર પર તથા પ્રધાનોની...
કેન્દ્રીય પ્રત્યક્ષ કર (સીબીડીટી) બોર્ડ મુજબ વર્ષ ૨૦૧૮-૧૯માં દેશમાં માત્ર ૧.૪૬ કરોડ લોકોએ આવકવેરો ચૂકવ્યો હતો. એટલે કે ૧૩૦ કરોડની વસતીવાળા દેશમાં બે ટકા લોકો...
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર દાસે આશા વ્યક્ત કરી છે કે જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી)ના ખાનગીકરણની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. અમે સરકાર સાથે...
લોકસભામાં નાણાબિલ-2021 ઉપર ચર્ચા કરતા જવાબ દેતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સરકાર જીએસટી પરિષદની આગામી બેઠકમાં પેટ્રોલ-ડીઝલ ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છે....
નરેન્દ્ર મોદી દેશમાં વિદેશી રોકાણ આકર્ષવા માટે ગુરૂવારથી વિશ્વની ટોચની કંપનીઓના વડાઓ સાથે વન-ટુ-વન બેઠકો કરવાના છે. મોદી સળંગ બે અઠવાડિયાં સુધી રોજ અલગ અલગ...
અર્થતંત્રમાં માંગ વધારવા માટે કેન્દ્ર સરકારે આજે અનેક મહત્વની જાહેરાત કરી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગ્રાહક ખર્ચ વધારવા માટે આજે એલટીસી અંતર્ગત કેશ વાઉચર...
નવો ધંધો શરૂ કરનારાઓ માટે સારા સમાચાર છે. હવે તેમના વ્યવસાયનું જીએસટી (GST) નોંધણી માત્ર ત્રણ દિવસમાં કરવામાં આવશે. આ માટે તેઓએ ફક્ત પોતાનું આધારકાર્ડ...
નાણાં મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, નાણાંકીય નાણાકીય કંપનીઓ અને નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓની વિશેષ પ્રવાહિતા યોજના હેઠળ 6,399 કરોડ રૂપિયાની...
કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં હાલ લોકડાઉનની સ્થિતી છે. મજૂરો ચાલતા ચાલતા ઘરે જઈ રહ્યા છે. ખેડૂતોની હાલત કપરી છે. સરકાર પણ અર્થવ્યવસ્થાને પાટા પર...
કોરોના સંકટ અને લોકડાઉનની વચ્ચે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. જેને લઈને નાણામંત્રી નિર્મલા...
કોરોના સંકટ અને લોકડાઉનની વચ્ચે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. જેને લઈને નાણામંત્રી નિર્મલા...
કોરોના સંકટ અને લોકડાઉનની વચ્ચે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. જેને લઈને નાણામંત્રી...
નાણામંત્રી નિર્મલા સીતારામન આજે ફરી પ્રેસ કોન્ફરન્સ કરશે. તેઓ 20 લાખ કરોડના આર્થિક પેકેજને લગતી બાકીની વિગતો જણાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નાણાં...
કોરોનાને લીધે સુસ્ત પડેલી દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. વડાપ્રધાને ગઈકાલે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે,...
કોરોના વાઇરસને કારણે મંદીમાં સરી પડેલા અર્થતંત્રને ફરીથી બેઠું કરવા માટે સરકારે આજે નાના ઉદ્યોગો માટે ૩ લાખ કરોડ રૂપિયાની ગેરંટી વગરની લોન અને એનબીએફસીને...
એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (EPFO) બાબતે નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી છે. જેમાં આગામી ઓગસ્ટ મહિના સુધી કંપની અને કર્મચારીઓ તરફથી 12 ટકા એમ્પ્લોયી ફંડ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 મેના રોજ દેશને સંબોધન કરતાં 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. વડાપ્રધાને કામદારો અને લઘુ ઉદ્યોગો સહિત દેશની...