GSTV

Tag : NirbhayaCase

નિર્ભયાકાંડના નરાધમ વિનયે ફાંસીથી બચવા અપનાવ્યો નવો પેંતરો, ન આપી શકાય ફાંસી

Mansi Patel
નિર્ભયાના આરોપી વિનયે ફાંસીની સજામાંથી બચવા હવે નવો પેંતરો અજમાવ્યો છે. વિનય શર્માએ રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવી કોર્ટમાં દલીલો કરી...

નિર્ભયા કેસ ગૂંચવણમાં ફસાયો, કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કરવાની ના પાડી

Pravin Makwana
નિર્ભયાના દોષીતોને જલ્દી ફાંસી આપવામાં આવે તે માટે તિહાર જેલ પ્રશાસન ફરી એક વાર પટિયાલા હાઉસ કોર્ટ પહોંચ્યું છે. જેના પર શુક્રવારના રોજ કોર્ટે ડેથ...

નિર્ભયા કેસ: હવે દોષી મુકેશ પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, દયા અરજી ફગાવવાનીન્યાયિક સમીક્ષાની કરી માંગ

Mansi Patel
પહેલી ફેબુ્રઆરીએ નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવા માટે ડેથ વોરંટ જારી થઇ ગયું છે. જોકે જેમ જેમ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ અપરાધીઓ...

બેટી બચાવો કે પછી બેટી જલાવો! નિર્ભયા રેપનાં દિવસે જ એક નવો કાંડ, બાળાને જીવતી સળગાવી દીધી

Yugal Shrivastava
આજે દેશ અને વિશ્વ બેટી બચાવો ના નારા લગાવે છે. નિર્ભયા કાંડનાં છઠ્ઠા વરસે ઉત્તરાખંડમાં એક શરમનાક ઘટનાં સામે આવી છે. ત્યાં એક ટેક્સી ડ્રાઇવરે...

કોર્ટે જે રીતે નિર્ભયાનાં કેસને રફે-દફે કર્યો એ જાણીને જીવ બળી જશે, જાણો અત્યાર સુધી શું શું થયુ

Yugal Shrivastava
સુપ્રીમ કોર્ટે નિર્ભયાના હત્યારાઓને બે અઠવાડિયામાં ફાંસી આપવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તે કેસ પર સુનાવણી આપવા માટે તૈયાર થઈ છે. આવો જાણીએ કે 16...

અમદાવાદના ચકચારી ગેગરેપમાં આરોપીઓને મળી ક્લિનચીટ, પોલીસે ભરી બી -સમરી

Karan
અમદાવાદના ચકચારી સેટેલાઇટ કથિત ગેંગ રેપ મામલે આરોપી ગૌરવ દાલમિયા, વૃષભ મારૂ અને યામીની નાયરને ક્લિનચીટ મળી ગઇ છે. આ ચકચારી ગેંગરેપ મામલે અમદાવાદ મહિલા...

અમદાવાદ નિર્ભયાકાંડ : પીડિતાના આક્ષેપ બાદ ક્રાઈમબ્રાન્ચની તપાસ પર ઉઠ્યા સવાલ

Yugal Shrivastava
અમદાવાદની નિર્ભયાકાંડની પીડિતાએ કરેલા આક્ષેપો અનેક સવાલો ઉભા કરી રહ્યુ છે. પીડિતાના કહેવા પ્રમાણે જો જે કે ભટ્ટ જ રેપ થયો છે કે નહી તે...

અમદાવાદના બહુચર્ચિત નિર્ભયાકાંડ મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જવાબ આપવાનું ટાળ્યું

Yugal Shrivastava
અમદાવાદમાં બનેલા નિર્ભયા કાંડ જેવા ગંભીર કેસ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપવાનું ટાળ્યું હતું. નિર્ભાય કાંડમાં ક્રાઈમ બ્રાંચના જે.સી.પી. એ.કે. ભટ્ટ સામે...

અમદાવાદના નિર્ભયાકાંડ મામલે સરકારે નિષ્પક્ષ તપાસ કરાવવી જોઈએ

Yugal Shrivastava
અમદાવાદના નિર્ભયા કાંડ મામલે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. જયરાજસિંહે જણાવ્યું કે, પીડિતાના ખુલાસા બાદ ક્રાઈમ બ્રાંચના અધિકારી પર સવાલ ઉઠાવવામાં...

ભોગ બનનારી પીડિતા અમારા માટે અગ્રિમ, સત્ય બહાર લાવીશું: અમદાવાદ પો.કમિશનર

Yugal Shrivastava
નિર્ભયા કાંડ મામલે પીડિતાએ  ક્રાઈમ બ્રાંચના જે.સી.પી. જે.કે. ભટ્ટ પર લગાવવામાં આવેલા આરોપ બાદ અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. એ.કે.સિંઘે જણાવ્યું કે,...
GSTV