નિર્ભયાના ચાર ગુનેગારોને ફાંસી આપનારા પવન જલ્લાદે ફાંસી વખતેની સ્થિતિનું વર્ણન કર્યું હતું. પવનના કહેવા પ્રમાણે બધા જ ગુનેગારો ભારે ડરી ગયા હતા. ફાંસી માંચડે...
નિર્ભયાના (Nirbhaya) ચારેય અપરાધીઓએ ફાંસીથી બચવા માટે છેલ્લા સમય સુધી હવાતિયા માર્યા હતા. ચારેયની ક્યૂરેટિવ પિટિશન, દયા અરજીઓ ફગાવી દેવામાં આવી હતી છતા ચાર પૈકી...
નિર્ભયાના ચારેય દોષિતોએ જીવવા માટે હવાતીયાં મારતા કાયદાકીય રીતે ઉપલબ્ધ દરેક પ્રકારના માર્ગો અને છટકબારીઓનો ઉપયોગ કરી લીધા પછી અંતે તેમને ફાંસી અપાઈ હતી. જોકે,...
છેલ્લા સાત વર્ષથી ચાલતા નિર્ભયા ગેંગરેપના આરોપીઓને આખરે ફાંસી આપવામાં આવી છે તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ સજાને લઈને પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલે...
નિર્ભયના દોષિતોને ફાંસી આપ્યા ભાદ અમદાવાદીઓ સાથે જીએસટીવીએ વાતચીત કરી હતી અને દોષિતોને ફાંસી આપતા અમદાવાદવાસીઓએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ કહ્યુ કે, જે...
દિલ્હીના નિર્ભયા દુષ્કર્મ કેસના દોષિતોને અપાયેલી ફાંસી બાદ તિહાડ જેલ બહાર લોકોએ એક-બીજાને મીઠાઈ ખવડાવી હતી. દોષિતોને મળેલી ફાંસી બાદ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો...
શુક્રવારે વહેલી સવારે નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવામાં આવશે. ત્યારે આ સજામાં ગણતરીની કલાકો બાકી હોવા છતાં, દોષિતો શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છે, જેથી સવારે...
નિર્ભયાના દોષિતોને 20 માર્ચ સવારે ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે. ભારતમાં દર વર્ષે અનેક એવા મામલા છે, જેમાં ફાંસીની સજા આપવામાં આવે છે. પણ જ્યારે...
નિર્ભયાના દોષીને ફાંસી પર ચડાવવામાં હવે ગણતરીના કલાક બાકી છે. ત્યારે નિર્ભયાની માતા આશાદેવીએ દોષીઓની ફાંસી મુદ્દે આશા દર્શાવી છે. અગાઉ ત્રણ વખત ફાંસી મુલતવી...
નિર્ભયાના ગુનેગારોની ફાંસીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. શુક્રવારે વહેલી સવારે નિર્ભયાના દોષીઓને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવશે. જોકે ફાંસી પહેલા ચારેય દોષિતોના પરિવારે તેમની સાથે...
નિર્ભયા પર રેપ (Nirbhaya Rape Case) અને હત્યાના કેસમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા અક્ષયની પત્નીએ બિહાર(Bihar)ના ઓરંગાબાદની કોર્ટમાં ડિવોર્સ માટે અરજી કરી હતી. આ...
નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ફાંસી લટકાવવા માટે મંગળવારે જ જલ્લાદ તિહાર જેલ પહોંચી ગયો હતો. જ્યારે બીજી તરફ જેલમાં...
નિર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીમાંના એક અક્ષયે મંગળવારના રોજ સાંજે ફરી એક વાર દયા અરજી દાખલ કરી છે. અક્ષયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને...
નિર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ દિલ્હી કોર્ટે નવુ ડેથ વોરંટ જાહેર કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે રવિવારના રોજ વારાણસીના ગંગા...
નિર્ભયા કેસના ચાર પૈકી એક અપરાધી મુકેશ સિંઘે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ફરી એક અરજી કરી છે. ફાંસીની સજાથી બચવા માટે હવાતિયા મારી રહેલા...
નિર્ભયાના દોષીઓનું નવું ડેથ વોરંટ જાહેર થયા બાદ નિર્ભયાના માતા-પિતાએ આ વખતે તેમને ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી છે. નિર્ભયાના માતા-પિતાએ જણાવ્યું કે ચારેય...
20મી માર્ચની સવારે નિર્ભયાના ગુનેગારોને સવારના 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. દિલ્હીની પટીયાલા કોર્ટ દ્રારા નવું ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ દોષિતો પાસે...
દિલ્હી સરકારે ૨૦૧૨ના નિર્ભયા (નિર્ભયા કેસ) ગેંગ રેપ અને હત્યા કેસના ચાર દોષિતોને ફાંસી આપવાની નવી તારીખ જાહેર કરવા દિલ્હીની સ્થાનિક કોર્ટનો સંપર્ક સાધ્યો છે....