GSTV

Tag : NIA

ઝટકો / હાફિઝ સઈદ, સૈયદ સલાહુદ્દીન અને યાસિન મલિક સહિતના નેતાઓ સામે દાખલ થશે UAPA અનુસાર કેસ, NIA કોર્ટનો આદેશ

Zainul Ansari
રાષ્ટ્રીય તપાસ એજન્સી (national investigation agency) કોર્ટે આજે શનિવારના રોજ લશ્કર-એ-તૈયબાના (LeT) સંસ્થાપક હાફિઝ સઈદ (hafiz saeed) અને હિજબુલ મુજાહિદીનના પ્રમુખ સૈયદ સલાહુદ્દીન, યાસીન મલિક,...

કાર્યવાહી/ લશ્કર-એ-તૈયબાને ગુપ્ત માહિતી મોકલનાર IPS અરવિંદ નેગીની ધરપકડ, NIA સર્વિસ મેડલથી છે સન્માનિત

Dhruv Brahmbhatt
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ હિમાચલ પ્રદેશ કેડરના IPS અધિકારી અરવિંદ દિગ્વિજય નેગીની લશ્કર-એ-તૈયબાને ગુપ્ત માહિતી લીક કરવાના સંબંધમાં ધરપકડ કરી છે. નેગીની UAPA હેઠળ...

લુધિયાણા કોર્ટ સંકુલમાં બ્લાસ્ટ કેસની તપાસ હવે NIAના હાથમાં

Vishvesh Dave
પંજાબના લુધિયાણામાં થયેલા બ્લાસ્ટ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનઆઈએને તપાસ સોંપી છે. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બ્લાસ્ટમાં મોતને...

શિયાળુ સત્ર / મુંદ્રા પોર્ટ પરથી પકડાયેલ ડ્રગ્સનો મુદ્દો સંસદમાં ગુંજ્યો, કેન્દ્રીય એજન્સી NIA કરશે કેસની તપાસ

Zainul Ansari
ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી પકડાયેલા હજારો કરોડનો ડ્રગ્સનો મુદ્દો સંસદમાં પણ ગૂંજ્યો હતો. ત્યારે આ મુદ્દે પૂછાયેલા એક સવાલના લેખિત ઉત્તરમાં ગૃહમંત્રાલયે લોકસભામાં જણાવ્યું કે...

મોટી કાર્યવાહી / સિખ ફોર જસ્ટીસ સંસ્થા વિરુદ્ધ NIAનું મોટું પગલું, તપાસ માટે કેનેડા પહોંચી ટીમ

Zainul Ansari
ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપનારી વિદેશી આતંકી સંસ્થા શિખ ફૉર જસ્ટિસ સહિત કેટલીક અન્ય સંસ્થાઓ વિરુદ્ધ એનઆઈએએ મહત્વની કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સી NIAની...

આતંકીઓ બેફામ/ આતંકી સંગઠન લિબરેશન ફ્રંટની ધમકી, ‘હિન્દુઓ કાશ્મીર છોડો નહીં તો ખતમ કરી નાખીશું’

Damini Patel
કાશ્મીરમાં બિનમુસ્લિમો અને બિનકાશ્મીરીઓ પર હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. આતંકીઓ ખુલ્લેઆમ તેમની હત્યા કરી રહ્યા છે. અને હવે આતંકી સંગઠનોએ ધમકી આપી છે કે...

Big Breaking / NIAને સોંપવામાં આવી મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સ કેસની તપાસ, કેસ નોંધી શરૂ કરશે ઇન્ક્વાયરી

Zainul Ansari
કચ્છના મુન્દ્રા પોર્ટમાંથી પકડાયેલા ડ્રગ્સ કેસની તપાસ હવે NIAને સોંપવામાં આવી છે. આ મામલામાં NIAએ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હકીકતમાં ગયા મહિને ડિરેક્ટોરેટ...

ATS અને NIAને મળ્યા મહત્વના સુરાગ, દાઉદના સાગરીતોએ કરી હતી યુપીના ધાર્મિક સ્થળની રેકી

Damini Patel
એટીએસ અને એનઆઈએને આતંકવાદીઓની ગતિવિધિઓ સાથે જોડાયેલા મહત્વના સુરાગ મળ્યા છે. એડીજી લૉ એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારના અનુસાર અંડરવર્લ્ડ માફિયા દાઉદ ઈબ્રાહીમના સાગરીતોએ ડિસેમ્બર 2019માં...

જમ્મુ-કાશ્મીર/ ટેરર ફંડિંગ કેસમાં NIAની સૌથી મોટી કાર્યવાહી, 10 જિલ્લાના 56 સ્થળો પર દરોડા

Bansari Gohel
એનઆઇએ દ્વારા જમ્મુ કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામીના 56 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયાના બે વર્ષ બાદ આ દરોડા પાડવામાં આવ્યા હતા....

મોટી કાર્યવાહી/ જમ્મુ-કાશ્મીરના ધાર્મિક સ્થાનો પર વિસ્ફોટનું મોટુ ષડયંત્ર, NIAના 14 સ્થળો પર દરોડા

Bansari Gohel
રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે, એનઆઈએએ જમ્મુમાં આઈઈડીથી ધાર્મિક સ્થાનો પર વિસ્ફોટ કરવાના ષડયંત્રમાં શનિવારે જુદા-જુદા 14 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરાઈ રહી છે. આમાં...

માનવાધિકાર કાર્યકર્તા સ્ટેન સ્વામીના મોત ઉઠ્યા સવાલ, યુએન, ઇયુએ ભયાનક અને ત્રાસદ પણ ગણાવ્યું

Damini Patel
માનવ અધિકારોના રક્ષણ માટે અનેક વર્ષો સુધી કામ કરનારા ૮૪ વર્ષીય એક્ટિવિસ્ટ સ્ટેન સ્વામીનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું હતું. તેઓ એક વર્ષથી કેદ હતા, તેમના...

નવો પડકાર/ જમ્મુ એરબેઝ એટેકના 48 કલાક બાદ પણ ન મળ્યા ડ્રોનના કોઈ પુરાવા, NIA સોંપાઈ તપાસ

Pritesh Mehta
જમ્મુમાં શનિવાર-રવિવારની રાત્રી દરમ્યાન એરબેઝ પર થયેલ ડ્રોન એટેકની તપાસ હવે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. આ એટેકમાં જમ્મુ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું...

કાશ્મીરમાં હિંસા ભડકાવવા પીડીપી નેતાને અપાયા હતા પાંચ કરોડ, એનઆઇએની ચાર્જશીટમાં ઘટસ્ફોટ

Damini Patel
કાશ્મીરમાં અશાંતિ માટે હુર્રિયત કોન્ફરન્સ અને પીડીપીના નેતાઓ મળી ગયા હોવાનું એનઆઇએની તપાસમાં સામે આવ્યું છે. એનઆઇએએ આરોપ લગાવ્યો છે કે 2016માં બુર્હાન વાનીના મોત...

એંટિલિયા કેસઃ NIAના એક્શનથી મહારાષ્ટ્રમાં રાજકીય ચહલ-પહલ, શિવસેના સાંસદે આપ્યું આ ચોંકાવનારુ નિવેદન

Pritesh Mehta
મુંબઈના એન્ટિલિયાની બહાર સંદિગ્ધ મળેલી કારના મુદ્દે NIAના એક્શનથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો આવ્યો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે તેને લઈને ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેને...

BIG NEWS/ઇન્ટેલિયા કેસમાં મોટો ખુલાસો, 12 કલાકની પૂછપરછ પછી પોલીસ અધિકારી સચિન વાજે વિરુદ્ધ NIAની કાર્યવાહી

Damini Patel
મુંબઈમાં મુકેશ અંબાણીની ઘરની પાસે મળી આવેલી કારમાં વિસ્ફોટક સામગ્રી મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ મુંબઈ પોલીસ અધિકારી (Mumbai Police...

BJP ઉમેદવારના ભાઈના ફ્લેટમાંથી મળ્યું સાડા 22 કિલો સોનું, નેપાળ પોલીસે હાથ ધરી તપાસ

Mansi Patel
નેપાળ પોલીસે બીરગંજમાં એક ફ્લેટમાંથી 22 કિલો 576 ગ્રામ સોનુ કબ્જે કર્યું છે. નેપાલ પોલીસને ગુપ્ત સૂચનાના આધારે આ કાર્વાહી કરી છે. આ એક એપાર્ટમેન્ટમાં...

હવે મન મુકીને કરો દિવાળીનું ઓનલાઈન શોપીંગ, રેલવે જલ્દી જ પહોચાડશે તમારા સુધી સામાન

Mansi Patel
ફેસ્ટિવલ સીઝનને જોતા ભારતીય રેલવેએ ઓનલાઈન શોપીંગ કરનારાઓ માટે એક પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ તમારા દ્વારા બુક કરવામાં આવેલા સામાનને રેલવે જ...

Bihar Election 2020 : જે ગામમાં PMએ કરી હતી Garib Kalyan Rojgar Abhiyanની શરૂઆત, ત્યાં આ યોજનાનો એક પણ લાભાર્થી નથી

Mansi Patel
કોરોના વાયરસના પગલે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં લાખો કરોડો લોકો બેરોજગાર થયા છે. અને મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો મોટા મોટા શહેરોમાંથી પોતાના રાજ્યોમાં પલાયન થઈ...

ભારતમાં બનાવી રહ્યાં હતા ISISનું સહયોગી સંગઠન, NIA કોર્ટે 15 આતંકીઓને સંભળાવી સજા અને ફટકાર્યો દંડ

Mansi Patel
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની વિશેષ અદાલતે મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવતા આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા 15 આતંકીઓને સજા સંભળાવી છે. આ આતંકીઓ ભારતમાં આઈએસઆઈએસની શાખા ખોલવા...

ભાજપના યુવા મોરચાના અધ્યક્ષે કર્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું: આઈટી સિટી બની ગયું આતંકી સિટી

pratikshah
ભારતની આઈટી સિટી તરીકે ઓળખાતુ બેંગ્લોર આતંકીઓનો ગઢ બની ચુક્યો હોવાનો આરોપ ભાજપ યુવા મોરચાના નવા અધ્યક્ષ તેમજ બેંગ્લોરના સાંસદ તેજસ્વી સૂર્યાએ કર્યો છે. ગૃહ...

NIAની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો, જૈશ ચીફ આતંકી મસૂદ અઝર પુલવામા 2.0ની ફિરાકમાં હતો

pratikshah
દક્ષિણ કાશ્મીરમાં ગયા વર્ષે14મી ફેબુ્રઆરીએ  સીઆરપીએફના 40 જવાનો પર થયેલા આત્મઘાતી હુમલાના કેસમાં NIAએ મંગળવારે આત્મઘાતી હુમલાનું કાવતરૂં ઘડવા બદલ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર સહિત...

NIA એ પુલવામાં હુમલાની 13,500 પેજની ચાર્જશીટ કરી દાખલ, મૌલાના મસૂદ સહિત આ લોકોના નામ પણ સામેલ

Ankita Trada
રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દ્વારા પુલવામા આતંકી હુમલા કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ સાડા તેર હજાર પાનાની છે. ચાર્જશીટમાં NIAએ આતંકવાદી મસૂદ...

જમ્મુ-કાશ્મીર: NIAનાં શોપિયાનાં ઘણા વિસ્તારોમાં કરી છાપેમારી, કાર્યવાહી ચાલુ

Mansi Patel
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ જમ્મુ-કાશ્મીરના શોપિયાંના અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા છે. એનઆઈએની આ કાર્યવાહી આતંકવાદીઓ સાથે પકડાયેલા ડીએસપી દવિંદર સિંઘ (સસ્પેન્ડ) કેસમાં કરવામાં આવી...

રાહુલ ગાંધીએ દેવિંદર સિંહ મામલે મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો, NIA સામે ઉઠાવ્યા સવાલો

GSTV Web News Desk
આતંકીઓને મદદ કરવાના આરોપસર ઝડપાયેલા દેવિંદર સિંહને લઈને રાજનીતિ નિવેદનબાજીઓ શરૂ થઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કરીને વધુ એક વખત કેન્દ્ર સરકાર...

પુલવામા બાદ જૈશનાં આતંકીઓ બનાવવા માંગતા હતા દિલ્હીને ટાર્ગેટ,NIA ચાર્જશીટમાં કરાયો દાવો

Mansi Patel
પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ પુલવામાં હુમલા પછી પણ ચૂપ ન હતા. જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિને અંજામ આપ્યાં બાદ દિલ્હીમાં હુમલો કરવાના ષડયંત્ર રચી...

તામિલનાડુમાં ત્રણ જગ્યાઓ ઉપર NIAની છાપેમારી, આતંકી સંગઠન IS રચી રહ્યુ હતુ મોટું ષડયંત્ર

Mansi Patel
ઇસ્લામિક સ્ટેટથી પ્રભાવિત આતંકવાદી સમૂહની તપાસના સીલસીલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઇએ દ્વારા ગુરૂવારે તમિલનાડુમાં જુદા જુદા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતુ. આ આતંકવાદી જૂથોને...

લશ્કરે તૈયબનાં હિટલીસ્ટમાં છે ભારતની આ હસ્તીઓનાં નામ, NIAને મળી ચીઠ્ઠી

Mansi Patel
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવતા આતંકવાદીઓ દેશમાં આતંકવાદી હુમલાની ફિરાકમાં છે. ત્યારે આતંકવાદી સંગઠ ઓલ ઈન્ડિયા લશ્કરે તૈયબનાએ નવુ હિટલિસ્ટ જાહેર કર્યુ. આ લિસ્ટમાં...

આ વર્ષની દિવાળી ધમાકેદાર રહેશે : ભારત-નેપાળ બોર્ડર પર આતંકીઓની વાતચીતથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

Mansi Patel
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઇએ દ્વારા દિવાળીના તહેવારો પર આતંકી હુમલાને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનઆઇએને તેમને ખબરીઓ પાસેથી જાણકારી મળી છે...

NIAએ જણાવી પાકિસ્તાન ઉચ્ચ આયોગની હકીકત, ઘાટીમાં અશાંતિ ફેલાવવા માટે કરે છે આર્થિક મદદ

Mansi Patel
રાષ્ટ્રીય તપાસ બ્યૂરોએ આતંકવાદીઓ અને ભાગલાવાદીઓને મળનારી આર્થિક મદદની તપાસમાં પાકિસ્તાનની સીધી ભૂમિકાનો દાવો કર્યો છે. એનઆઇએ તરથી દિલ્હી હાઇકોર્ટમાં દાખલ થયેલી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં કહેવામાં...

ભાગલાવાદી નેતાઓની વધશે મુશ્કેલીઓ, યાસિન મલિક ડિજિટલ ડાયરી કરશે મોટા ખુલાસા

Mansi Patel
જમ્મુ કાશ્મીરમાં ટેરર ફન્ડિંગ મામલે  ભાગલાવાદી નેતા યાસીન મલિક વિરૂદ્ધ સ્પલિમેંટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. યાસીન મલિક સિવાય ભાગલાવાદી શબ્બીર અહમદ શાહ, આસિયા અંદ્રાબી,...
GSTV