બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા એક ફેશન આઇકોન તરીકે જાણીતી છે. તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર નકારાત્મકતા વિશે વાત કરી છે. ઉર્વશી રૌતેલાએ ઘણીવાર સામાજિક...
શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીની અભિનયની શરૂઆત ટૂંક સમયમાં ફિલ્મ ‘રોઝી’થી થવા જઇ રહી છે આ ફિલ્મમાં વિવેક આનંદ ઓબેરોયની મહત્વની ભૂમિકા હશે. ‘રોઝી’નો પહેલો...
ફિલ્મ નિર્માતા અનુભવ સિંહાનું માનવું છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન બાદ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમના મુદ્દાને વધારે પડતો ચગાવવામાં આવી રહ્યો છે. સિંહાએ કહ્યું કે,...
બોલિવૂડની એક્ટ્રેસ કરીના કપૂર તેના એક તાજેતરના ઇન્ટરવ્યૂને કારણે ટ્વિટર યુઝર્સમાં જોરદાર રીતે ટ્રોલ થઈ ગઈ છે. એક ચેનલ પર વાત કરતાં કરીનાએ નેપોટિઝમ વિશે...
સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલિવૂડમાં નેપોટિઝમને મામલે ગરમાગરમી આવી ગઈ છે તો સાથે સાથે દરરોજ કોઈને કોઈ નવો વિવાદ સર્જાતો રહે છે. દરેક હસ્તી પોતાના...
બોલિવૂડની એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં ઘણી ચર્ચામાં રહે છે. તે સતત સમાચારમાં રહે છે તેનું કારણ ફિલ્મો નહીં પરંતુ ટ્રોલિંગ છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા...
સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ બોલિવૂડમાં ભારે વિરોધનું વાતાવરણ છે. ફિલ્મોમાં સગાવાદ અને ચમચાવાદ પ્રસરી રહ્યો છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે તેમાં કંગના રણૌત...
અલ્હાબાદ હાઈકોર્ટના જજ રંગનાથ પાંડેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ફરિયાદ પત્ર લખ્યો છે. તેમણે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં જજોની નિમણૂંક દરમ્યાન વંશવાદ અને જાતિવાદનો આરોપ...
કેન્દ્ર સરકારે ન્યાયાધીશોની નિયુક્તિના પ્રસ્તાવમાં પરિવારવાદના મામલે સુપ્રીમ કોર્ટના કોલેજિયમને આઈનો દેખાડવાનું કામ કર્યું છે. કેન્દ્ર સરકારે પહેલીવાર ન્યાયાધીશોની નિમણૂક માટે મોકલવામાં આવેલા નામમાં સામેલ...
બોલીવુડમાં સગાવાદને લઇને પાછલાં ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કંગના રનૌતે ઉટાવેલા આ મુદ્દા પર અત્યાર સુધી બોલીવુડ સ્ટાર્સે પોતાના મંતવ્ય રજૂ કર્યા છે....