શનિવારે ભારે વરસાદ બાદ દક્ષિણ અને મધ્ય કેરળમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા છે. કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લાના ડુંગરાળ વિસ્તારોમાં ભૂસ્ખલનમાં 22 લોકો ગુમ...
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં રવિવારે સવારે નદીમાં તરવા ગયેલા પાંચ લોકો ડૂબી ગયા હોવાની આશંકા છે. પોલીસે આ માહિતી આપી. નાગપુર (ગ્રામ્ય) ના પોલીસ અધિક્ષક રાકેશ...
રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે જામનગરમાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. આજે સવારે એક ટીમ જામનગર આવી પહોંચી. જોકે વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના...
સુરતમાં છેલ્લા ચાર દિવસથી મેઘમહેર યથાવત રહેતા કીમ-કોસંબાના રસ્તા પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે. ગઈકાલ થી કઠોદ્રા તેમજ કિમામલી ગામનો સીધો સંપર્ક કપાયો...
કચ્છ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં 13થી 17 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા...
Flood in India: એક તરફ દેશમાં કોરોના વાઇરસની મહામારી છે ત્યારે બીજી તરફ કેટલાક રાજ્યોમાં પૂરપ્રકોપ જોવા મળી રહ્યો છે. બિહાર અને આસામમાંસ્થિતિ વધુ કથળી...
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારના વિસ્તારમાં ભારે વરસાદના કારણે એનડીઆરએફની નવ ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદરમાં...
ભાવનગરમાં નિસર્ગ વાવાઝોડા (Nisarg Cyclone) ના પગલે તંત્ર એલર્ટ થયું છે. દરિયાકાંઠાના ચાર તાલુકનાં 34 ગામો એલર્ટ કરાયા છે. દરિયાકાંઠામાં 108ની ટિમ સ્ટેન્ડબાય કરવામાં આવી...
નિસર્ગ વાવાઝોડાના કારણે સુરતના સુવાલી બીચ પર એનડીઆરએફ (NDRF) ની ટીમને તૈનાત કરવામાં આવી. વાવાઝોડના કારણે દરિયામાં ઊચા મોજા ઉછળ્યા. તો લોકોને દરિયા કિનારાથી દૂર...
આગામી જાન્યુઆરી મહિનાથી એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ એટલે કે ઇપીએફમાં મોટા ફેરફાર થવા જઇ રહ્યા છે. 1 જાન્યુઆરી, 2020થી જે સંસ્થાઓમાં 10 કે તેથી વધુ કર્મચારીઓ...
મહા વાવાઝોડાના કારણે લીલી પરિક્રમા પર સંકટના વાદળ ઘેરાયા છે. ભારે વરસાદના કારણે પરિક્રમા રદ્દ થવાની સંભાવના છે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા પ્રમાણે વરસાદના કારણે જંગલના...
તો નવસારી જિલ્લા તંત્ર પણ એલર્ટ બન્યુ છે. જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારે વસેલા કાંઠાના ગામોને સતર્ક કરાયા છે. સાથે જ માછીમારોને...
મહા વાવાઝોડાના એલર્ટ બાદ ડિફેન્સની પણ મદદ લેવામાં આવી રહી છે. ત્યારે વેસ્ટર્ન કમાન્ડિંગ ઓફિસર પુનિત ચઠ્ઠાએ જણાવ્યુ કે, ડિફેન્સ કોઈપણ પડકારને પહોંચી વળવા માટે...
‘મહા’ વાવાઝોડા ની આગાહી ના પગલે સુરત મહાનગરપાલિકા સતર્ક થઈ છે. સુરત મહાનગરપાલિકા કમિશનર બચ્છાનિધી પાનીએ શહેરીજનોને ખાસ તાકીદ કરી છે. અનિવાર્ય સંજોગોમાં જ ઘરેથી...
મહા વાવાઝોડુ ધીરે ધીરે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યુ છે.રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છેકે,તા.7મી વહેલી સવારે મહા વાવાઝોડુ દિવ અને પોરબંદર વચ્ચે ટકરાય...
મહા વાવાઝોડાને લઈને રાજકોટ તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જિલ્લા કલેકટર કચરીમાં ખાસ કોન્ટ્રોલરૂમ બનાવવામાં આવ્યો...
ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત મહા વાવાઝોડું વેરાવળથી 660 કિલોમીટર દૂર અરબી...