રાજધાની દિલ્હીના રાજકીય વર્તુળોમાં ગઈકાલે ગુરુવારે એ સમાચારો ઝડપથી ફેલાવા લાગ્યા કે એનસીપી પ્રમુખ શરદ પાવર UPAના આગામી અધ્યક્ષ બની શકે છે. જણાવી દઈએ કે...
મહારાષ્ટ્રના રાજકારણમાં વધુ એક વખત હલચલ જોવા મળી છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ ખડસે શુક્રવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં સામેલ થશે. એકનાથ ખડસેએ...
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્ય પ્રધાન છે, પરંતુ વિપક્ષો સતત એનસીપી પર સરકાર પર પ્રભુત્વનો આરોપ લગાવતા રહ્યા છે. આ અંગે પૂર્વ મંત્રી શિવાજી...
રાજ્યમાં પેટાચૂંટણીના પડઘમ શરૂ થયા છે. ત્યારે એનસીપીએ પણ રાજ્યમાં આવતી તમામ ચૂંટણીમા ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલે જણાવ્યુ કે,...
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે મારામારી સહિત અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલાં છે તે જગજાહેર છે. ભાજપ સાથે રાજકીય સબંધ ધરાવવામાં કાંધલ જાડેજાને ફાયદો થયો...
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટે તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. જેને લઈને હવે સીબીઆઈ એક્શનમાં આવી ગઈ છે તો બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ...
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા માજિદ મેમણને સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે મીડિયા દ્વારા ઉઠાવવામાં આવી રહેલા સવાલો અનુકૂળ નથી આવી રહ્યા લાગતા. એજ કારણ છે...
પોરબંદરમાં કોસ્ટલ કેનાલ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છાવણીમાં બેસે તે પહેલાજ NCP ના કાર્યકરો ઘસી આવ્યા હતા. અને કોંગ્રેસ પ્રમુખની હકાલપટ્ટી કરી હતી. જો કે...
એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ કેટલાક નેતાઓએ પણ પક્ષ છોડી દીધો હતો. જે બાદ આજે અમદાવાદ ખાતેના પાર્ટી કાર્યાલય ખાતે પ્રમુખ જયંત પટેલે પાર્ટીના...
શંકરસિંહ વાઘેલાએ NCPના નેશનલ જનરલ સેક્રેટરી અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે. અનુભવી રાજકારણી શંકરસિંહ વાઘેલાએ ટ્વિટરનાં માધ્યમથી આ વાત જણાવી છે. ટ્વિટર...
રાજ્યસભાની ચૂંટણીમાં કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેમણે પોતાના પાર્ટીના વ્હીપ પ્રમાણે મતદાન કર્યુ હોવાનું નિવેદન આપ્યુ છે. રાજ્યસભાની ચૂંટણી...
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોમા રાજીનામા બાદ પરિસ્થિતિ વધુ વિકટ બની...
શંકર સિહ વાઘેલાને પ્રદેશ પ્રમુખમાંથી હટાવ્યા બાદ એનસીપીનું નવિની કરણ શરૂ થયું. શંકરસિંહ વાઘેલાએ જાહેર કરેલા પાર્ટીના તમામ હોદેદારો, પ્રદેશ અને જિલ્લા માળખાનું વિસર્જન કરવામાં...
રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી જાહેર થઇ છે ત્યારે જ એનસીપી સુપ્રિમો શરદ પવારે શંકરસિંહ વાઘેલા પાસેથી ગુજરાત એનસીપીનું પ્રમુખપદ છિનવી લીધુ છે.ફરી વાર જયંતિ બોસ્કીને...
ગુજરાત NCPના પ્રમુખ પદેથી એકાએક શંકરસિંહ વાઘેલાને દૂર કરી જંયત બોસ્કીને ફરીવાર પ્રમુખ બનાવતા અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, શંકરસિંહ...
રાહુલ ગાંધીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું કે, કોંગ્રેસ મહારાષ્ટ્ર સરકારને સમર્થન આપી રહી છે. મોટા નિર્ણયોમાં પાર્ટીની કોઈ ભૂમિકા નથી. એમ કહીને કે...
રાજ્યસભાની ચૂંટણીમાં આ વખતે ફરી એકવાર એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને જ મત આપશે. આ તરફ,મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે ગઠબંધન હોવાથી ગુજરાત એનસીપીના વડા શંકરસિંહ વાઘેલાએ...
એનસીપી (NCP)ના વડા શરદ પવારે રાજ્યસભાના સભ્યપદ માટે ગુરુવારે પોતાની ઉમેદવારીપત્રક મુંબઈમાં મહારાષ્ટ્ર (Maharashtra)ના વિધાનભવનમાં ભર્યું હતું. રાજ્યસભાની ઉમેદવારીપત્રક ભરવાની સાથે શરદ પવારે પોતાના સોગંદનામાં...
દેશની રાજકીય પાર્ટી NCPનાં દિગ્ગજ નેતાની સાથે સાથે વિધાનપરિષદના સભ્ય વિદ્યા ચવ્હાણ અને તેમના પરિવારજનો વિરુદ્ધ પુત્રવધૂની સતામણીનો ગુનો નોંધાવવામાં આવ્યો છે. પુત્રવધૂની સતામણી બદલ...
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે વડાપ્રધાન મોદીએ ગત રોજ સોશિયલ મીડિયા છોડવાની વાત કહી હતી, જેના પર કટાક્ષ કરતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ...
દિલ્હીમાં થયેલી હિંસાને લઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રની સત્તાધારી પાર્ટી દિલ્હીમાં...
મહાવિકાસ આઘાડી સરકારએ મહાત્મા જયોતિરાવ ફૂલે શેતકરી કર્જમુક્તિ યોજનાની જે ખેડૂતોની દેવમુક્તિ કરવામાં આવી છે એવા ખેડૂતોની બીજી યાદી મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ આજે જાહેર કરી...
મહારાષ્ટ્રમાં એનસીપીના એક કાર્યકર્તાઓ પાર્ટી સુપ્રીમો શરદ પવારની હત્યાની આશંકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદ દાખલ કરી છે. એનસીપીના નેતા લક્ષ્મીકાંત ખાબિયાએ સાયબર સેલ અને શિવાજીનગર...
NCPના પ્રમુખ શરદ પવારે ગુરૂવારના રોજ કહ્યું હતું કે, લઘુમતી સમુદાયના પ્રતિનિધિઓએ તેમને કહ્યું હતુંકે, જો તેમની પાર્ટી શિવસેના સાથે હાથ મિલાવશે તો તેમને કોઈ...
ગુજરાતમાં ફરી ચૂંટણીઓની મોસમ શરૂ થવા જઈ રહી છે. વર્ષના અંતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીને પગલે રાજકીય પક્ષો પોતાની પકડ મજબુત કરવા સંગઠનને...