નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ મુંબઈ એરપોર્ટ પર એક વિદેશી પ્રવાસની ૨૪ કરોડ રૃપિયાના હેરોઈન સાથે ધરપકડ કરી હતી. આરોપીએ તેની બેગમાં ગુપ્ત જગ્યા બનાવીને ૩.૯૮...
ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને જામીન મળ્યા બાદ પણ મામલો ઠંડો પડતો દેખાઈ રહ્યો નથી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કહ્યું છે કે NCBના અધિકારીઓ આર્યન ખાનના...
એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને આર્યન ખાન કેસમાંથી હટાવ્યા બાદ હવે વરિષ્ઠ પોલીસ અધિકારી સંજય સિંહના નેતૃત્વમાં એક SITની રચના કરવામાં આવી છે. જે આર્યન...
મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સોમવારે દિલ્હીમાં અનુસૂચિત જાતિ-જનજાતિ આયોગના ઓફિસમાં પહોંચ્યા. ત્યાં તેમણે કેટલાક મહત્વના દસ્તાવેજ કમિશનને સોંપ્યા છે. દસ્તાવેજ સોંપ્યા બાદ બહાર...
ભાજપના નેતા મોહિત કંબોજના સાળા ઋષભ સચદેવાની એનસીબી દ્વારા મુંબઈમાં ક્રુઝ રેવ પાર્ટી પર એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી હતી....
28 ઓક્ટોબરે શાહરૂખ ખાનના ‘મન્નત’માં ઘણા દિવસોના તણાવ બાદ ખુશીનું વાતાવરણ હતું. છેવટે, 25 દિવસ જેલમાં વિતાવ્યા પછી, આર્યન ખાનની જામીન પર નિર્ણય આવ્યો. પરંતુ...
ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને બોમ્બે હાઇકોર્ટમાંથી રાહત મળી છે. સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું છે કે જો વાનખેડાની ધરપકડ...
બોલીવુડ ફિલ્મજગતના સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જ્યારથી ડ્રગ કેસમા ધરપકડ થઇ છે ત્યારથી રોજબરોજ આ કેસમા કોઈ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે ત્યારે...
મુંબઈમાં ડ્રગ્સ કેસની તપાસમાં ચર્ચામાં આવેલા NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે(Sameer Wankhede) ની મુશ્કેલીઓ હવે વધી રહી છે. હવે તેમના વિરુદ્ધ વિજિલેન્સ વિભાગની તપાસ પણ...
મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે શનિવારે ભાજપ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો છે કે જો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન ભગવા પાર્ટીમાં...
બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન હાલ થોડા સમય પહેલા જ પોતાના પુત્ર આર્યન ખાનને મળવા મુંબઈની આર્થર જેલમાં પહોંચ્યો હતો. ત્યારે તેની જેલ મુલાકાતની ફોટોસ અને...
મુંબઈ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે સાથેની NCBની પૂછપરછ ખતમ થઈ ગઈ છે. અભિનેત્રીનું નામ આર્યન ખાનની ચેટમાં સામે આવ્યું છે. NCBના...
મુંબઈ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં ગુરુવારે નવો વળાંક આવ્યો. NCBની ટીમ એક્શનમાં જોવા મળી રહી છે. NCBના અધિકારી બપોરના સમયે શાહરૂખ ખાનના ઘર મન્નત પહોંચ્યા....
એનસીબી એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કામગીરીની મહારાષ્ટ્ર સીએમ ઉધ્ધવ ઠાકરેએ કરેલી ટીકા બાદ હવે ભાજપે પણ તેનો વળતો જવાબ આપ્યો છે. હવે મહારાષ્ટ્રના પૂર્વ...
ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની જામીન અરજી પર આજ રોજ સેશન કોર્ટમાં સુનાવણી હતી. ત્યારે આ મામલે આર્યન ખાનની મુશ્કેલીમાં વધારો થઇ શકે...
હૈદરાબાદથી પુણે આવી રહેલી ટ્રેનમાં રાત્રે એક મુસાફરની અશ્લીલ હરકત જોઈને એક મહિલાના મોઢાથી ચીસ નીકળી ગઈ. આ ચીસ સાંભળીને ટ્રેનની બોગીમાં સૂતા બીજા મુસાફરો...