GSTV

Tag : Navratri

Navratri 2021: નવરાત્રીમાં આ છોડ વાવવા મનાય છે ખૂબ જ શુભ, દૂર થશે ધન સંબંધિત સમસ્યાઓ

Bansari Gohel
કેટલાક એવા છોડ છે જે નવરાત્રિ દરમિયાન ઘરમાં લગાવવા માટે શુભ માનવામાં આવે છે. આમાં સૌથી ખાસ તુલસીનો છોડ છે. એવું માનવામાં આવે છે કે...

ચૈત્ર નવરાત્રી/ ચૈત્ર નવરાત્રીનો કાલે પહેલો દિવસ, જાણો શું છે માઁ શૈલપુત્રીની પૂજા વિધી અને મુહૂર્ત

Zainul Ansari
2 એપ્રિલ 2022થી ચૈત્ર નવરાત્રીનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા વિધિ-વિધાનો...

ચૈત્ર નવરાત્રિ પર આ મુહૂર્ત પપર કરો કળશસ્થાપના, પૂજા માટેની સામગ્રી અને વિધીની કરી લો નોંધ

Zainul Ansari
અંગ્રેજી કેલેન્ડર મુજબ, ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે. હિન્દુ ધર્મ...

Navratriમાં બનાવો 9 દિવસનો સંપૂર્ણ ડાઈટ પ્લાન, આ હેલ્ધી ફુડ્સથી બની જશે સ્વાસ્થ્ય

Damini Patel
નવરાત્રિ ઉપવાસ માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે જ નહીં પરંતુ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે પણ કરવામાં આવે છે. ભારતમાં કોવિડ-19ની લહેર લગભગ ખતમ...

ચૈત્રી નવરાત્રી/ કુલ 52માંથી કેટલાક પાકિસ્તાન સહીત આ દેશોમાં છે માતાજીના શક્તિપીઠ, જાણો

Damini Patel
હિન્દુ ધર્મમાં ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રીનું ઘણુ મહત્વ છે. ચૈત્ર મહિનાની નવરાત્રી 2 એપ્રિલ, 2022 શનિવારના રોજ શરૂ થશે જે 11 એપ્રિલ, સોમવારે સમાપ્ત...

AMTSની નવરાત્રી ધાર્મિક પ્રવાસ યોજનાનો ફિયાસ્કો, ફક્ત આટલા લોકોએ કરી મુસાફરી

Zainul Ansari
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ દ્વારા જાહેર કરાયેલા નવરાત્રી ધાર્મિક પ્રવાસ યોજનાને બહુ સારો પ્રતિસાદ મળ્યો નથી. નવરાત્રી પર્વ દરમિયાન શહેરમાં આવેલા વિવિધ...

કેરળમાં પણ ગુજરાતી ગરબાની રમઝટ,ગુજરાતી પરિવારોએ કરી ભવ્ય ઉજવણી

Vishvesh Dave
કેરળમાં પણ ગુજરાતી ગરબાની રમઝટ જોવા મળી. કેરળમાં ગુજરાતી પરિવારોએ ગરબે રમી ભવ્ય ઉજવણી કરી હતી. મૂળ પોરબંદર અને વર્ષોથી કેરળના કોલમ શહેરમાં રહેતા લોહાણા...

ગાંધીનગર : 15 ઓક્ટોબરે નીકળશે રૂપાલની પલ્લી, સામાજિક અંતર સાથે પલ્લીનું આયોજન કરાશે

HARSHAD PATEL
ગાંધીનગરના રૂપાલ ગામે દર વર્ષે યોજાતી રૂપાલની પલ્લીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરદાયિની માતાની પલ્લી યોજાશે....

ગેટ ટુ ગેધરના નામે કર્યું બેંકવેટ હોલમાં ગરબાનું આયોજન, પોલીસ ત્રાટકી અને ખુલી ગઈ પોલ

Vishvesh Dave
કોરોના મહામારીની વધતી અસરોને રોકવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લગભગ દોઢ વર્ષ પહેલા શરૂ થયેલા રોગચાળાને કારણે, સરકાર દ્વારા ઘણા...

ભદ્રકાળી મંદિરે ઐશ્વર્યા મજમુદારના સ્વરના તાલે ખેલૈયાઓની રાસની રમઝટ

HARSHAD PATEL
પ્રથમ નોરતે નગરદેવા ભદ્રકાળીના ચોકમાં ઐશ્વર્યા મજમુદારના સ્વરના તાલે ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. જેમાં DP કેમ્પસ નિર્ણયનગર ગ્રુપના 60 ખેલૈયાઓ દ્વારા...

CM ભુપેન્દ્ર પટેલે ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રી મહાઆરતી મહોત્સવનો કરાવ્યો શુભારંભ

HARSHAD PATEL
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતેથી નવરાત્રી મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરી ગુજરાતની સુખ...

નવરાત્રિ દરમિયાન ઘરે લઇ આવો આમાંથી કોઇ એક છોડ, આજીવન નહીં થાય રૂપિયાની કમી

Bansari Gohel
Shardiya Navratri 2021: નવરાત્રિ શરૂ થવાને હવે થોડા જ દિવસો બાકી છે. લોકોમાં નવરાત્રિ વિશેની ઉત્સુકતા હવે જોવા મળી રહી છે. બજારોમાં પણ નવરાત્રિને લઈને...

નવરાત્રિમાં ઘરે લઇ આવો આ 6 ખાસ વસ્તુઓ: મહાલક્ષ્મીની રહેશે કૃપા, થશે લાભ જ લાભ

Bansari Gohel
Shardiya Navratri 2021: શારદીય નવરાત્રી 7 ઓક્ટોબર 2021, ગુરુવારથી શરૂ થઈ રહ્યા છે અને 15 ઓક્ટોબર, શુક્રવારે તેનું સમાપન થશે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી...

આજથી ચૈત્રી નવરાત્રી: જાણો શું છે આ પાવન દિનનું મહાત્મય અને પૌરાણિક માન્યતા

Bansari Gohel
શક્તિ ઉપાસના, શક્તિ સંચયના પર્વ ચૈત્રી નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ ઉપરાંત આજથી મરાઠીઓના નવા વર્ષ ગૂડી પડવા, સિંધીઓના નવા વર્ષ ચેટી...

9 દિવસ માં દુર્ગાની ઉપાસના કરતા હોવ તો ઉપવાસમાં પાણીથી ભરપૂર આ 4 કુદરતી ચીજો તમને રાખશે ડિ-હાઈડ્રેશનથી દૂર

Dilip Patel
માં દુર્ગાના ભક્તો માટે નવરાત્રીનો પર્વ ખૂબ જ વિશેષ છે. નવરાત્રીમાં માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે, તેમના ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે. આવી...

Navratri 2020: નવરાત્રીમાં જો ભૂલથી ઉપવાસ તૂટી જાય તો કરો આ ઉપાય, નહીં રહે તમારી ઉપાસના અધૂરી

Bansari Gohel
શરાદીય નવરાત્રીની શરૂઆત 17 ઓક્ટોબરથી થઈ છે. આ નવ દિવસ દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને ભક્તો 9 દિવસ સુધી ઉપવાસ રાખે...

Maruti Suzuki સર્વિસ ફેસ્ટિવલ: ડિસ્કાઉન્ટ પર લઈ શકો છો પાર્ટસ/ એક્સેસરી, ફ્રી કાર વૉશની પણ ઓફર

Mansi Patel
નવરાત્રીનો તહેવાર શરૂ થવાની સાથે જ દેશમાં ફેસ્ટિવ સીઝન શરૂ થઈ ગઈ છે. ફેસ્ટિવ સિઝનમાં, વિવિધ બ્રાન્ડ ગ્રાહકોને આકર્ષવા માટે આકર્ષક ઓફર આપે છે. આ...

ગરબા રમવા હોય તો ખેલૈયાઓ થઈ જાવ તૈયાર, આ પ્રશાસને ગરબા રમવાની આપી મંજૂરી

Mansi Patel
કોરોનાનો રોગચાળાનું સંક્રમણ સતત ફેલાઈ રહ્યુ છે. આ રોગચાળાની ઝપેટમાં દુનિયા આખી આવી છે. ત્યારે રાજ્ય સરકારે આ વર્ષે આ મહામારીને ધ્યાનમાં રાખીને નવરાત્રીનાં ગરબાનું...

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ભૂખને કંટ્રોલ કરવા આ વસ્તુનું કરો સેવન, દિવસભર મળશે જરરી ઉર્જા

Ankita Trada
નવરાત્રિમાં જો તમે ઉપવાસ રાખી રહ્યા છે. તો આવી વસ્તુનું સેવન કરે જો તમને ઉર્જાની સાથે સ્વાસ્થને ઘણા ફાયદા આપી શકે છે. મખાના પણ ઉપવાસમાં...

વડોદરામાં નવરાત્રી પર રાત્રે 10 વાગ્યા સુધી જ મંદિરોમાં કરી શકાશે દર્શન, રાવણ દહનના કાર્યક્રમની મંજૂરી નહિં

GSTV Web News Desk
કોરોના કાળમાં નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબે નહીં ઘૂમી શકે. વડોદરા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર મેદાનો અથવા પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન થઇ શકશે...

નવરાત્રી સાધનામાં કરો આ દિવ્ય મંત્રનો પ્રયોગો, જરૂર મળશે ફાયદાઓ

Ankita Trada
નવરાત્રી એટલે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજય નો ઉત્સવ નવદુર્ગા અંબિકા જગદંબા ભગવતી ચંડિકા જેવા અનેક નામોથી જેને પૂજીએ છે તેથી દેવી શક્તિની કૃપા...

નવરાત્રીની પરવાનગી મ મળતા ખેલૈયાઓમાં નારાજગી, કોરોનાકાળમાં નેતાઓને રેલીઓની છૂટ કેમ?

GSTV Web News Desk
કાલથી મા આદ્યશક્તિના નવલા નોરતાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે સરકારે નવરાત્રી માં ગરબા રમવા પર તથા માતાજીની મૂર્તિને સ્પર્શ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો...

નવરાત્રિમાં માની આરાધના પણ નહીં કરવા દે મેઘો: જાણી લો ક્યારે કયા જિલ્લામાં વરસશે, હવામાન વિભાગની આવી નવી આગાહી

pratikshah
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ...

કામના સમાચાર/ અધિક માસને પગલે નવરાત્રિમાં મહાઆઠમનો બદલાયો છે સમય, જાણી લેજો આ દિવસે છે હવનનું શુભમુહૂર્તં

Bansari Gohel
અધિક માસની અમાવસ્યા સાથે જ શુક્રવારે અધિક માસની સમાપ્તિ થશે. અધિક માસની સમાપ્તિ સાથે જ હવે માંગલિક કાર્યો થઇ શકશે. હવે તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદિય નવરાત્રિનો...

Navratri 2020: આ નવ રંગોથી પ્રસન્ન થાય છે મા દુર્ગા, આ કામ કરશો તો મળશે મનવાંછિત વરદાન

Bansari Gohel
17 ઓક્ટોબરથી નવરાત્રી 2020 ની શરૂઆત થઈ રહી છે. એટલે કે, આ નવ દિવસોમાં ભક્તો માતાને પ્રસન્ન કરવા માટે તમામ પ્રયત્નો કરશે. જો તમે પણ...

સુરતના ઇતિહાસમાં પ્રથમ વાર આ મંદિર નવરાત્રિના દરમિયાન રહેશે બંધ, ભક્તો ઓનલાઈન કરી શકશે દર્શન

GSTV Web News Desk
સુરતના ઇતિહાસમાં પ્રથમ વાર અંબિકા નિકેતન મંદિર નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભાવિક ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવશે. નવરાત્રિના આઠમ અને નોમના દિવસે દર વર્ષે...

ગુજરાતમાં કોરોનાકાળ વચ્ચે નવરાત્રિના આયોજન અંગે નિતિન પટેલે આપ્યું મોટું નિવેદન

GSTV Web News Desk
ગુજરાતમાં કોરોનાકાળ વચ્ચે નવરાત્રિના આયોજન અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. પાટણમાં લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નીતિન પટેલે શરતોને આધીન શેરી-ગરબાના આયોજનને...

જગતજનની મા અંબાના ધામ અંબાજીના ચાચર ચોકમાં આ વર્ષે નહીં યોજાય નવરાત્રિ

GSTV Web News Desk
કોરોનાની મહામારીને કારણે જગતજનની મા અંબાના ધામ અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રિના ગરબા નહીં રમાય. અંબાજીમાં સતત વધતા કેસ તેમજ કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિને કારણે ચાલુ...

મોટા સમાચાર/ રાજ્યમાં આ વખતે નહીં યોજાય રાજ્યકક્ષાનો નવરાત્રિ મહોત્સવ, GMDC ગ્રાઉન્ડ રહેશે સુનૂ

GSTV Web News Desk
ગુજરાત સરકાર આ વખતે વાયબ્રન્ટ નવરાત્રિ નહીં યોજે. રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિને જોતાં રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં યોજવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય કર્યો...

નવરાત્રિને લઈને રાજકોટની આ પ્રખ્યાત ક્લબોએ લીધો મોટો નિર્ણય, આ વર્ષે નહિં કરાય રાસગરબાનું આયોજન

GSTV Web News Desk
રાજકોટમાં આ વર્ષે અનેક અર્વાચીન રાસ ગરબા સંચાલકોએ ગરબા નહી યોજવાનો નિર્ણય કર્યો છે. કોરોના મહામારીને કારણે વર્ષોથી સંચાલન કરતા સંચાલકોએ નિર્ણય કર્યો છે કે...
GSTV