2 એપ્રિલ 2022થી ચૈત્ર નવરાત્રીનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા વિધિ-વિધાનો...
નવરાત્રિ ઉપવાસ માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે જ નહીં પરંતુ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે પણ કરવામાં આવે છે. ભારતમાં કોવિડ-19ની લહેર લગભગ ખતમ...
હિન્દુ ધર્મમાં ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રીનું ઘણુ મહત્વ છે. ચૈત્ર મહિનાની નવરાત્રી 2 એપ્રિલ, 2022 શનિવારના રોજ શરૂ થશે જે 11 એપ્રિલ, સોમવારે સમાપ્ત...
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ દ્વારા જાહેર કરાયેલા નવરાત્રી ધાર્મિક પ્રવાસ યોજનાને બહુ સારો પ્રતિસાદ મળ્યો નથી. નવરાત્રી પર્વ દરમિયાન શહેરમાં આવેલા વિવિધ...
કેરળમાં પણ ગુજરાતી ગરબાની રમઝટ જોવા મળી. કેરળમાં ગુજરાતી પરિવારોએ ગરબે રમી ભવ્ય ઉજવણી કરી હતી. મૂળ પોરબંદર અને વર્ષોથી કેરળના કોલમ શહેરમાં રહેતા લોહાણા...
કોરોના મહામારીની વધતી અસરોને રોકવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લગભગ દોઢ વર્ષ પહેલા શરૂ થયેલા રોગચાળાને કારણે, સરકાર દ્વારા ઘણા...
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતેથી નવરાત્રી મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરી ગુજરાતની સુખ...
Shardiya Navratri 2021: નવરાત્રિ શરૂ થવાને હવે થોડા જ દિવસો બાકી છે. લોકોમાં નવરાત્રિ વિશેની ઉત્સુકતા હવે જોવા મળી રહી છે. બજારોમાં પણ નવરાત્રિને લઈને...
Shardiya Navratri 2021: શારદીય નવરાત્રી 7 ઓક્ટોબર 2021, ગુરુવારથી શરૂ થઈ રહ્યા છે અને 15 ઓક્ટોબર, શુક્રવારે તેનું સમાપન થશે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી...
શક્તિ ઉપાસના, શક્તિ સંચયના પર્વ ચૈત્રી નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ ઉપરાંત આજથી મરાઠીઓના નવા વર્ષ ગૂડી પડવા, સિંધીઓના નવા વર્ષ ચેટી...
કોરોનાનો રોગચાળાનું સંક્રમણ સતત ફેલાઈ રહ્યુ છે. આ રોગચાળાની ઝપેટમાં દુનિયા આખી આવી છે. ત્યારે રાજ્ય સરકારે આ વર્ષે આ મહામારીને ધ્યાનમાં રાખીને નવરાત્રીનાં ગરબાનું...
કોરોના કાળમાં નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબે નહીં ઘૂમી શકે. વડોદરા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર મેદાનો અથવા પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન થઇ શકશે...
કાલથી મા આદ્યશક્તિના નવલા નોરતાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે સરકારે નવરાત્રી માં ગરબા રમવા પર તથા માતાજીની મૂર્તિને સ્પર્શ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો...
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ...
અધિક માસની અમાવસ્યા સાથે જ શુક્રવારે અધિક માસની સમાપ્તિ થશે. અધિક માસની સમાપ્તિ સાથે જ હવે માંગલિક કાર્યો થઇ શકશે. હવે તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદિય નવરાત્રિનો...
સુરતના ઇતિહાસમાં પ્રથમ વાર અંબિકા નિકેતન મંદિર નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભાવિક ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવશે. નવરાત્રિના આઠમ અને નોમના દિવસે દર વર્ષે...
ગુજરાત સરકાર આ વખતે વાયબ્રન્ટ નવરાત્રિ નહીં યોજે. રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિને જોતાં રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં યોજવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય કર્યો...
રાજકોટમાં આ વર્ષે અનેક અર્વાચીન રાસ ગરબા સંચાલકોએ ગરબા નહી યોજવાનો નિર્ણય કર્યો છે. કોરોના મહામારીને કારણે વર્ષોથી સંચાલન કરતા સંચાલકોએ નિર્ણય કર્યો છે કે...