અંકલેશ્વરના દઢાલ ગામેથી પસાર થતી અમરાવતી નદીમાં ડૂબવાથી બે યુવકના મોત થયા છે. નદીમાં માતાજીની મૂર્તિના વિસર્જન દરમ્યાન ચાર જેટલાં શખ્સો ડૂબ્યા હતાં. જે પૈકી...
મધ્ય પ્રદેશના રતલામ ખાતે ગરબા પંડાલોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાના પ્રયત્નોથી વિવાદ સર્જાયો છે. વિશ્વ હિંદુ પરિષદ ધર્મ પ્રસાર આયામના કાર્યકરોએ ગરબા પંડાલોમાં બિન-હિંદુઓનો...
ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ, વરસાદથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેની પૂરી સંભાવના છે. અમદાવાદમાં આગામી...
આજે ગુરૂવારથી આસો માસની શારદીય નવરાત્રિનો મંગલમય પ્રારંભ થયો છે. આ વર્ષે એક નોરતું ઓછું છે. પૂર્વ અમદાવાદ આજથી માતાની ભક્તિ, શક્તિ અને આરાધનામાં તલ્લીન...
નવરાત્રીને હવે ઘરઆંગણે આવી ગઇ છે. ત્યારે નવરાત્રી મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી...
દેશના મોટાભાગના રાજ્યોમાં નવરાત્રિનો તહેવાર ઉજવાય છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપવાસ રાખે છે, ગરબાનું સ્થાપન કરે છે. પરંતુ જાણકારીના અભાવે તેઓ કેટલીક ભૂલો...
Shardiya Navratri 2021: શારદીય નવરાત્રી 7 ઓક્ટોબર 2021, ગુરુવારથી શરૂ થઈ રહ્યા છે અને 15 ઓક્ટોબર, શુક્રવારે તેનું સમાપન થશે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી...
સર્વપિતૃ અમાવસ્યાના રોજ પિતૃપક્ષ સમાપ્ત થતાં જ નવરાત્રી (નવરાત્રિ 2021) નો તહેવાર બીજા દિવસે એટલે કે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થશે. વર્ષમાં...
રાજ્ય સરકારે કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરી નવરાત્રિમાં શેરી ગરબાને છૂટ આપી છે સાથે સાથે રાત્રિ કરફ્યુની સમય મર્યાદા ઘટાડી રાત્રિના 12 સુધી સમય નિશ્ચિત કર્યો છે. જો...
હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષમાં ચાર વાર નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. તેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રિ મુખ્ય રૂપથી મનાવવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ...