GSTV

Tag : Navratri 2021

Navratri 2021: નવરાત્રીમાં આ છોડ વાવવા મનાય છે ખૂબ જ શુભ, દૂર થશે ધન સંબંધિત સમસ્યાઓ

Bansari Gohel
કેટલાક એવા છોડ છે જે નવરાત્રિ દરમિયાન ઘરમાં લગાવવા માટે શુભ માનવામાં આવે છે. આમાં સૌથી ખાસ તુલસીનો છોડ છે. એવું માનવામાં આવે છે કે...

નવલા નોરતા/ નવરાત્રીમાં અશુભ મનાતા આ 7 કામ ભૂલથી પણ ના કરતાં, નહીંતર મા દુર્ગા થઇ જશે નારાજ

Bansari Gohel
શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર થવા જઇ રહ્યો છે. આ 9 દિવસોમાં માતાજીની પૂજા કરવામાં આવે છે. માતાને પ્રસન્ન કરવા માટે આ દિવસોમાં ભક્તો ઉપવાસ અને...

Navratri 2022/ નવરાત્રીમાં પ્રગટાવવા જઈ રહ્યા છો અખંડ જ્યોત, તો પહેલા જાણી લો આ જરૂરી વાત અને નિયમો

Damini Patel
નવરાત્રીમાં ઘટ સ્થાપના અને અખંડ જ્યોતનું ખુબ મહત્વ હોય છે. આ દેવી માતાની કૃપા મેળવવાની સૌથી સારી રીત છે. એમાં માતા દુર્ગા ભક્તોની તમામ મનોકામના...

માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવા જતાં મહિલા સહિત 4 લોકો ડૂબી ગયા, બેના મોત

HARSHAD PATEL
અંકલેશ્વરના દઢાલ ગામેથી પસાર થતી અમરાવતી નદીમાં ડૂબવાથી બે યુવકના મોત થયા છે. નદીમાં માતાજીની મૂર્તિના વિસર્જન દરમ્યાન ચાર જેટલાં શખ્સો ડૂબ્યા હતાં. જે પૈકી...

MPમાં ઠેર ઠેર લગાવાયા વિવાસ્પદ પોસ્ટર, ગરબા પંડાલોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર રોકની માગણી

HARSHAD PATEL
મધ્ય પ્રદેશના રતલામ ખાતે ગરબા પંડાલોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાના પ્રયત્નોથી વિવાદ સર્જાયો છે. વિશ્વ હિંદુ પરિષદ ધર્મ પ્રસાર આયામના કાર્યકરોએ ગરબા પંડાલોમાં બિન-હિંદુઓનો...

Navratri 2021/ નહિ જાણતા હોવ નવરાત્રીમાં વ્રતના આ ચમત્કારી ફાયદા, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ છે મહત્વના

Damini Patel
મા દુર્ગાની આરાધના કરવા માટે નવરાત્રીનો સમય ખુબ જ સારો હોય છે. એના માટે વર્ષમાં 4 વખત નવરાત્રી આવે છે, જેમાંથી 2 નવરાત્રી ગુપ્ત હોય...

Navratri 2021/ આ 4 રાશિઓ વાળા માટે ખુબ જ શુભ છે નવરાત્રી, આર્થિક સ્થિતિમાં આવશે મોટા ફેરફાર

Damini Patel
નવરાત્રીનો સમય નવા કામ જેવા કે ગૃહપ્રવેશ, ઉદઘાટન, લગ્ન માટે નક્કી કરવું વગેરે માટે ખુબ શુભ માનવમાં આવે છે. આ વર્ષે દુર્ગા માતા ડોલી પર...

ગરબા રસીકો માટે માઠા સમાચાર / ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Dhruv Brahmbhatt
ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ, વરસાદથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેની પૂરી સંભાવના છે. અમદાવાદમાં આગામી...

ખેલૈયાઓનો થનગનાટ / માં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી શુભારંભ

HARSHAD PATEL
આજે ગુરૂવારથી આસો માસની શારદીય નવરાત્રિનો મંગલમય પ્રારંભ થયો છે. આ વર્ષે એક નોરતું ઓછું છે. પૂર્વ અમદાવાદ આજથી માતાની ભક્તિ, શક્તિ અને આરાધનામાં તલ્લીન...

BIG NEWS / નવરાત્રી અંગે રાજ્ય ગૃહમંત્રીનું મોટું નિવેદન, શેરી ગરબાને લઇ આપ્યો મહત્વનો આદેશ

Dhruv Brahmbhatt
નવરાત્રીને હવે ઘરઆંગણે આવી ગઇ છે. ત્યારે નવરાત્રી મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ‘પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી...

Navratri 2021: નવરાત્રીના ઉપવાસ કરતા હોય તો આ નિયમનું જરૂર કરો પાલન, ભૂલથી પણ ના થાય આ ભૂલ

Bansari Gohel
દેશના મોટાભાગના રાજ્યોમાં નવરાત્રિનો તહેવાર ઉજવાય છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપવાસ રાખે છે, ગરબાનું સ્થાપન કરે છે. પરંતુ જાણકારીના અભાવે તેઓ કેટલીક ભૂલો...

Navratri 2021/ કાલથી આવી રહી છે માતા દુર્ગા, જાણો આ વખતે ક્યાં છે એમની સવારી અને ઘટની સ્થાપના કરવાનું શુભ મુહૂર્ત

Damini Patel
માતા દુર્ગાના 9 રૂપોની આરાધનાનો પર્વ નવરાત્રી 7 ઓક્ટોબર એટલે આવતી કાલથી શરુ થઇ રહ્યો છે. અશ્વિન મહિનાની નવરાત્રીમાં માતાની ઉપાસના કરવા સાથેસાથે ઉત્સવ પણ...

નવરાત્રિમાં ઘરે લઇ આવો આ 6 ખાસ વસ્તુઓ: મહાલક્ષ્મીની રહેશે કૃપા, થશે લાભ જ લાભ

Bansari Gohel
Shardiya Navratri 2021: શારદીય નવરાત્રી 7 ઓક્ટોબર 2021, ગુરુવારથી શરૂ થઈ રહ્યા છે અને 15 ઓક્ટોબર, શુક્રવારે તેનું સમાપન થશે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી...

Ashwin Month 2021/ ખુબ જ ખાસ છે 22 ઓક્ટોબર સુધીનો સમય, આ વાતનું જરૂર રાખો ધ્યાન

Damini Patel
હિન્દૂ ધર્મમાં આમ તો દરેક માસ ખાસ હોય છે અને એમાં ઘણા વ્રત-ત્યોહાર મનાવવામાં આવે છે. પરંતુ કેટલાક માસ ઉત્સવોથી ભરપૂર હોય છે. અશ્વિન પણ...

નવરાત્રિ પહેલા જરૂર જાણી લો શાસ્ત્રોના આ નિયમ, જાણો કયા લોકોને ઉપવાસ રાખવાની છે મનાઇ

Bansari Gohel
સર્વપિતૃ અમાવસ્યાના રોજ પિતૃપક્ષ સમાપ્ત થતાં જ નવરાત્રી (નવરાત્રિ 2021) નો તહેવાર બીજા દિવસે એટલે કે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થશે. વર્ષમાં...

Navratri / ખેલૈયાઓ માટે માઠા સમાચાર : આ લોકોને નહીં મળે શેરીમાં ગરબે ઘૂમવાનો મોકો, જાણી લો નવો નિયમ

Dhruv Brahmbhatt
સુરત શહેરમાં નવરાત્રીને લઈ મનપાએ મહત્વની ગાઈડલાઈન જાહેર કરી છે. એ મુજબ જે વ્યક્તિએ રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધો હશે તેને જ શેરી ગરબામાં...

Navratri 2021/ જાણો આ વખતે માતા દુર્ગાની શું છે સવારી ? શુભ નથી આ સંકેત

Damini Patel
પિતૃ પક્ષ ખતમ થતા જ આવતા દિવસે શારદીય નવરાત્રીનો પર્વ શરુ થશે. 9 દિવસ સુધી મા શક્તિની આરાધના સાથે-સાથે ઉત્સવ પણ ઉજવવામાં આવશે. વર્ષમાં પડવા...

આનંદો/ નવરાત્રિમાં રાત્રિ કરફ્યુને લઇ ગરબા રસિકોને વધુ છૂટછાટ મળે તેવી શક્યતા, જાણો ક્યારથી અમલમાં મૂકાઇ શકે

Dhruv Brahmbhatt
રાજ્ય સરકારે કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરી નવરાત્રિમાં શેરી ગરબાને છૂટ આપી છે સાથે સાથે રાત્રિ કરફ્યુની સમય મર્યાદા ઘટાડી રાત્રિના 12 સુધી સમય નિશ્ચિત કર્યો છે. જો...

હરખાતા નહીં/ ગરબા રમવા માટે વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવા ફરજિયાત, જાણી લો સરકારની નવી ગાઇડલાઇન

Bansari Gohel
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઓછુ થઇ રહ્યું છે જેના પગલે રાજ્ય સરકાર પણ થોડી ઘણી છૂટછાટ આપવા માટે તૈયાર થઇ છે. રાત્રિ કર્ફ્યૂની વાત...

ગરબા ખેલૈયાઓને મોટો ઝટકો / શું આ વર્ષે પણ નવરાત્રિ નહીં યોજાય!, આયોજકોએ લીધો સૌથી મોટો નિર્ણય

Dhruv Brahmbhatt
રાજ્યમાં આ વર્ષે નવરાત્રિ યોજાશે કે નહીં તેને લઇને હાલ સૌ કોઇ અસમંજસમાં છે. એવામાં બીજી બાજુ ગુજરાતની સરકારમાં નેતૃત્વ પરિવર્તન થતા શું નવી સરકાર...

મોટા સમાચાર/ ગરબે ઘૂમવા તૈયાર રહેજો, નવરાત્રીમાં શેરી ગરબા માટે સરકાર આપી શકે છે છૂટછાટ

Bansari Gohel
કોરોના મહામારીના કારણે ગત વર્ષે નવરાત્રીના 9 દિવસ ગરબાના રસિયાઓએ ગરબે ઘૂમ્યા વગર જ પસાર કર્યા હતાં. પરંતુ આ વર્ષે કોરોનાના કેસ ઘટી રહ્યાં હોવાથી...

મોટા સમાચાર / ખેલૈયાઓ માટે માઠા સમાચાર, કોરોના મહામારીના કારણે ગરબા આયોજકનો સૌથી મોટો નિર્ણય

Dhruv Brahmbhatt
રાજ્યમાં સતત બીજા વર્ષે પણ હવે નવરાત્રિના ગરબાના રસિયાઓએ ગરબે ઘૂમ્યા વિના જ નવ દિવસ પસાર કરવા પડશે. કોરોનાના કેસો ભલે ઘટી ગયા હોય પરંતુ...

નવરાત્રી/ કોરોનાના વધતા કેસો વચ્ચે નવરાત્રીની ઉજવણીમાં કરો ફેરફાર, આ રીતે કરો અષ્ટમી-નવમીની પૂજા

Damini Patel
કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ છે. મહામારી વચ્ચે લોકો નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે જેમાં અષ્ટમી અને નવમી પર...

નવરાત્રિ 2021 : જાણો ક્યારે છે નવરાત્રિની તિથિ, પૂજા વિધિ અને કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

Dhruv Brahmbhatt
હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષમાં ચાર વાર નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. તેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રિ મુખ્ય રૂપથી મનાવવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ...
GSTV