કોરોનાનું ગ્રહણ/ નવરાત્રીમાં ‘માઇ ભક્તો’ વિના સુમસામ પાવાગઢનો ડુંગર, દર વર્ષે આટલા લાખ શ્રદ્ધાળુઓ આવે છે દર્શનાર્થે
વૈશ્વિક મહામારી કોરોનાના કારણે પાવાગઢ મંદિરને દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હાલમાં પાવાગઢ ડુંગર સુમસામ ભાસી રહ્યો છે. આસો નવરાત્રી દરમ્યાન...