પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પટિયાલામાં રાજ્યની આમ આદમી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે રાજ્યમાં છેલ્લા 30...
નવજોતસિંઘ સિદ્ધુ લાંબા સમયથી મુખ્યમંત્રી બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા. આ માટે તેમણે કેટલીયે પાર્ટી બદલી. ભાજપમાંથી આમઆદમી પાર્ટીમાં ગયા, અને આમઆદમી પાર્ટીમાંથી કૉન્ગ્રેસમાં ગયા. વાનર...
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઝાડુ એવી રીતે ફરી વળી કે બધાને સાફ કરી નાખ્યા. આમ આદમી પાર્ટીની પંજાબમાં ઐતિહાસિક જીતે દિગ્ગજ નેતાઓને અરીસો...
પંજાબ વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટી જંગી બહુમતીથી જીતતી જોવા મળી રહી છે. આંકડા અનુસાર, AAPને પંજાબમાં બે તૃતિયાંશ બહુમતી મળી શકે છે. જ્યારે...
પંજાબ વિધાનસભાની ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવવાના છે, પરંતુ ચૂંટણી દરમિયાન પરસ્પર મતભેદ સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસમાં ફરી એકવાર હોબાળો મચાવ્યો છે. ઈન્ડિયા ટુડે માય...
પંજાબના ચૂંટણી સર્વેમાં આમ આદમી પાર્ટી આગળ દેખાઈ રહી છે. કોંગ્રેસમાં છેલ્લા થોડા મહિનાઓથી જે નેતૃત્વ માટેની આંતરિક લડાઈ છેડાઈ હતી તેનાથી પક્ષની છબિને નુકસાન...
કોંગ્રેસ ટૂંક સમયમાં પંજાબ વિધાનસભા ચૂંટણી માટે સીએમ ઉમેદવારની જાહેરાત કરી શકે છે. સીએમ પદ માટે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને ચરણજીત સિંહ...
પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે નવજોત સિંહ સિદ્ધૂને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું સિદ્ધૂને મંત્રી બનાવવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભલામણ...
પંજાબમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન હિન્દુઓ સામે ઝેર ઓકનાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિધ્ધુના સલાહકાર અને રાજ્યના પૂર્વ ડીજીપી મહોમ્મદ મુસ્તફા સામે હવે પોલીસ...
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પોતાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહે છે. સિદ્ધુના કારણે ઘણી વખત પાર્ટીને નુકસાન થયું છે. આ દરમિયાન ફરી એકવાર...
પૂર્વ પંજાબી મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે પોતે પતિયાલાથી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી લડવાની કરેલી જાહેરાતે રાજકીય વર્તુળોમાં ગણગણાટ પેદા કર્યો છે. કેપ્ટનનો દાવો છે કે પતિયાલાના...
પંજાબ કોંગ્રેસના ચીફ નવજોત સિંહ સિદ્ધુએ ફરી એક વખત એવું નિવેદન આપ્યું છે જેનાથી કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે. નવજોત સિંહ સિદ્ધુ આજે પાકિસ્તાનના કરતારપુર...
પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાનમાં ફરી એકવાર ભારોભાર વખાણ થઈ રહ્યાં છે અને ઈમરાન ખાન સરકારે ફરી એકવાર નવજોત સિંહ...
પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોતસિંગ સિદ્ધુએ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ એક દિવસ પહેલા જ કોંગ્રેસના નેતાઓને સૂચના આપી હતી કે...
લખીમપુર ખીરી કાંડમાં સ્વતઃ નોંધ લેતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉત્તર પ્રદેશ સરકારને આઠ લોકોની હત્યા સંબંધે કોને આરોપી બનાવાયા છે અને તેમની ધરપકડ થઈ છે...
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 15 દિવસમાં તેઓ નવી પાર્ટી બનાવી લેશે. લગભગ...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાને લાગતા ઘણી જાહેરાતો કરી હતી. આ દરમિયાન કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર...
પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત ઘમાસાણ મચાયું છે. ક્રિકેટર, કોમેડી શોના જજમાંથી રાજકારણી બનેલા નવજોતસિંહ સિદ્ધુએ માત્ર અઢી મહિનાના સમયમાં જ મંગળવારે પંજાબ કોગ્રેસ પ્રમુખપદેથી...
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુના સલાહકાર સતત વિવાદમાં જોવા મળી રહ્યાં છે. સિદ્ધુએ બંને સલાહકારો સાથે 4 કલાક બેઠક કર્યા બાદ પણ તેઓ ફરી વિવાદો...
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધૂના સલાહકાર મલવિંદરસિંહ માલીએ પૂર્વ વડાંપ્રધાન અને કોંગ્રેસના નેતા ઇંદિરા ગાંધીનું એક સ્કેચ શેર કરીને વિવાદ છેડયો છે. આ સ્કેચમાં ઇંદિરા...
પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સર્જાયેલું સંકટ અમુક અંશે ઘટતું જણાય છે. આજે એટલે કે શુક્રવાર સવારથી કોંગ્રેસી નેતા નવજોત સિંહ સિદ્ધુ...
પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ પાર્ટીમાં ભાગલા પડી રહ્યા છે. બુધવારે કોંગ્રેસના જે ધારાસભ્યો નવજોતસિંહ સિદ્ધુ સાથે મંદિરે દર્શન માટે ગયા...
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ નવજોત સિધ્ધુએ શક્તિ પ્રદર્શન કર્યું છે. આજે સિધ્ધુએ પંજાબના કોંગ્રેસી ધારાસભ્યોને પોતાની ઘરે બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા હતા અને 62 ધારાસભ્યો...
પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્ય કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ વચ્ચે હાઈકમાન્ડે નવજોતસિંહ સિદ્ધુને પંજાબ એકમના પ્રમુખ બનાવવાનો નિર્ણય લઈ લીધો છે. આ...