GSTV

Tag : Navjot Singh Sidhu

સિદ્ધુએ ભગવંત માનને કેજરીવાલની કઠપૂતળી ગણાવ્યા બાદ પલ્ટી મારી

Zainul Ansari
નવજોતસિંઘ સિદ્ધુ રાજનીતિમાં સ્ટેન્ડ બદલવા માટે કુખ્યાત છે. જ્યાં લાભ દેખાય ત્યાં તેઓ દોડી જાય છે અને વારંવાર પલ્ટી મારતાં જોવા મળે છે. હજુ હમણાં...

માન સરકાર પર સિદ્ધુના પ્રહાર / 30 દિવસમાં 25 હત્યા, પંજાબમાં લોકો કેવી રીતે રહેશે? પોલીસને આપ્યું ત્રણ દિવસનું અલ્ટીમેટમ

Bansari Gohel
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પટિયાલામાં રાજ્યની આમ આદમી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જે રાજ્યમાં છેલ્લા 30...

સિદ્ધુએ લાડવો ખાવો હોય તો કડવા ઘૂંટડા પણ પીવા પડે

Bansari Gohel
નવજોતસિંઘ સિદ્ધુ લાંબા સમયથી મુખ્યમંત્રી બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા. આ માટે તેમણે કેટલીયે પાર્ટી બદલી. ભાજપમાંથી આમઆદમી પાર્ટીમાં ગયા, અને આમઆદમી પાર્ટીમાંથી કૉન્ગ્રેસમાં ગયા. વાનર...

PUNJAB/ સિદ્ધુ હારતા અર્ચના પુરણ સિંહની ખુરશી ખતરામાં! લોકોએ આ રીતે ઉડાવી મજાક

Zainul Ansari
પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં નવજોત સિંહ સિદ્ધુને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુ અને બિક્રમ સિંહ મજીઠિયા વચ્ચે મુકાબલો માનવામાં આવી રહ્યો...

ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ / એક સમયે ભગવંતના જોક્સ પર મોટેથી હસતા હતા સિદ્ધુ, હવે ગુરુ પર હસી રહ્યા છે લોકો

Zainul Ansari
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઝાડુ એવી રીતે ફરી વળી કે બધાને સાફ કરી નાખ્યા. આમ આદમી પાર્ટીની પંજાબમાં ઐતિહાસિક જીતે દિગ્ગજ નેતાઓને અરીસો...

Punjab Election Result: પંજાબમાં કોંગ્રેસની હાર પર આવ્યું સિદ્ધુનું પહેલું નિવેદન, કહી દીધી આ મોટી વાત

Bansari Gohel
પંજાબ વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટી જંગી બહુમતીથી જીતતી જોવા મળી રહી છે. આંકડા અનુસાર, AAPને પંજાબમાં બે તૃતિયાંશ બહુમતી મળી શકે છે. જ્યારે...

Punjab Exit Poll: એક્ઝિટ પોલમાં હાર જોયા બાદ પંજાબ કોંગ્રેસમાં થયો ભડકો, નેતાઓએ સિદ્ધુ પર ફોડ્યું હારનું ઠીકરું

Damini Patel
પંજાબ વિધાનસભાની ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવવાના છે, પરંતુ ચૂંટણી દરમિયાન પરસ્પર મતભેદ સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસમાં ફરી એકવાર હોબાળો મચાવ્યો છે. ઈન્ડિયા ટુડે માય...

પંજાબમાં ભાજપ કૉન્ગ્રેસને મદદ કરશે?

Zainul Ansari
પંજાબના ચૂંટણી સર્વેમાં આમ આદમી પાર્ટી આગળ દેખાઈ રહી છે. કોંગ્રેસમાં છેલ્લા થોડા મહિનાઓથી જે નેતૃત્વ માટેની આંતરિક લડાઈ છેડાઈ હતી તેનાથી પક્ષની છબિને નુકસાન...

Punjab Election/ ઉપર બેઠેલા લોકો નબળા સીએમ ઈચ્છે છે જે તેમના ઈશારે નાચે, CM ચહેરાના એલાન પહેલા સિદ્ધુનું નિવેદન

Zainul Ansari
કોંગ્રેસ ટૂંક સમયમાં પંજાબ વિધાનસભા ચૂંટણી માટે સીએમ ઉમેદવારની જાહેરાત કરી શકે છે. સીએમ પદ માટે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને ચરણજીત સિંહ...

પંજાબ રાજકારણ / સિદ્ધુને મંત્રી બનાવવા માટે પાકિસ્તાનના વડાપ્રધાને કરી હતી ભલામણ, અમરિંદર સિંહે લગાવ્યા

Zainul Ansari
પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે નવજોત સિંહ સિદ્ધૂને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું સિદ્ધૂને મંત્રી બનાવવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભલામણ...

પૂર્વ DGPની હેટ સ્પીચ / સિદ્ધુના સલાહકારે હિન્દુઓ વિરુદ્ધ ઓક્યું ઝેર, ભાજપે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

Zainul Ansari
પંજાબમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન હિન્દુઓ સામે ઝેર ઓકનાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિધ્ધુના સલાહકાર અને રાજ્યના પૂર્વ ડીજીપી મહોમ્મદ મુસ્તફા સામે હવે પોલીસ...

નવજોત સિંહ સિદ્ધુની જીભ ફરી લપસી, પ્રેસ કોન્ફરન્સમાં સવાલના જવાબમાં આપી ગાળ

Vishvesh Dave
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પોતાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહે છે. સિદ્ધુના કારણે ઘણી વખત પાર્ટીને નુકસાન થયું છે. આ દરમિયાન ફરી એકવાર...

સૌની નજર પતિયાલા પર : સિધ્ધુ ચેલેન્જ ઉપાડશે કે અમરિન્દર સામે ઝૂકી જશે

Zainul Ansari
પૂર્વ પંજાબી મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે પોતે પતિયાલાથી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી લડવાની કરેલી જાહેરાતે રાજકીય વર્તુળોમાં ગણગણાટ પેદા કર્યો છે. કેપ્ટનનો દાવો છે કે પતિયાલાના...

કરતારપુરમાં પહોંચી સિદ્ધુએ ઇમરાન ખાન અંગે કહી દીધી એવી વાત, વધી શકે છે મુશ્કેલી

Damini Patel
પંજાબ કોંગ્રેસના ચીફ નવજોત સિંહ સિદ્ધુએ ફરી એક વખત એવું નિવેદન આપ્યું છે જેનાથી કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે. નવજોત સિંહ સિદ્ધુ આજે પાકિસ્તાનના કરતારપુર...

ઇમરાન ખાને ફરી કર્યા નવજોત સિંહ સિદ્ધુના ભરપેટ વખાણ, પાકિસ્તાનની આ ખાસ લિસ્ટમાં કર્યા સામેલ

Bansari Gohel
પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાનમાં ફરી એકવાર ભારોભાર વખાણ થઈ રહ્યાં છે અને ઈમરાન ખાન સરકારે ફરી એકવાર નવજોત સિંહ...

મોટા સમાચાર / પંજાબ વિધાનસભામાં CM ના ભાષણ દરમિયાન સિદ્ધુ અને અકાલી દળના નેતાઓ વચ્ચે ઘર્ષણ, હાથાપાઈ સુધી પહોંચી ગયો મામલો

Zainul Ansari
મળતી ખબરો મુજબ હાલ પંજાબ વિધાનસભામા મુખ્યમંત્રી ચન્નીની સ્પીચ દરમિયાન ભારે હંગામો થયો છે. હંગામો એ હદ સુધી વધી ગયો કે, નવજોત સિંહ સિધ્ધુ અને...

24 કલાકમાં જ સોનિયા ગાંધીના ફરમાનનુ ઉલ્લંઘન: સિદ્ધુએ લખ્યો ચાર પાનાનો કાગળ, 13 પોઇન્ટનો એજન્ડા

Bansari Gohel
પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોતસિંગ સિદ્ધુએ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ એક દિવસ પહેલા જ કોંગ્રેસના નેતાઓને સૂચના આપી હતી કે...

લખીમપુર ખીરી કાંડ/ સુપ્રીમે એફઆઈઆર અને ધરપકડ અંગે સ્ટેટસ રિપોર્ટ માગ્યો, સમન્સ પાઠવી હાજર થવા ફરમાન

Damini Patel
લખીમપુર ખીરી કાંડમાં સ્વતઃ નોંધ લેતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉત્તર પ્રદેશ સરકારને આઠ લોકોની હત્યા સંબંધે કોને આરોપી બનાવાયા છે અને તેમની ધરપકડ થઈ છે...

કોંગ્રેસ છોડ્યા પછી કેપ્ટ્ન બનાવશે નવી સેના, ટૂંક સમયમાં જ નવી પાર્ટીની કરશે જાહેરાત

HARSHAD PATEL
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ટૂંક સમયમાં નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 15 દિવસમાં તેઓ નવી પાર્ટી બનાવી લેશે. લગભગ...

રાજકારાણ / શું નવજોતસિંહ સિદ્ધુ આમ આદમી પાર્ટીમાં થશે સામેલ? સીએમ અરવિંદ કેજરીવાલે કહી આ વાત

Zainul Ansari
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાને લાગતા ઘણી જાહેરાતો કરી હતી. આ દરમિયાન કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર...

પંજાબ કોંગ્રેસમાં ભૂકંપ : પ્રદેશ પ્રમુખ પદેથી નવજોતસિંહ સિદ્ધુની વિદાય, ધડાધડ પડ્યાં આટલા મંત્રીઓના રાજીનામા

Bansari Gohel
પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત ઘમાસાણ મચાયું છે. ક્રિકેટર, કોમેડી શોના જજમાંથી રાજકારણી બનેલા નવજોતસિંહ સિદ્ધુએ માત્ર અઢી મહિનાના સમયમાં જ મંગળવારે પંજાબ કોગ્રેસ પ્રમુખપદેથી...

ISIના મહિલા એજન્ટ સાથે કેપ્ટનના 14 વર્ષથી સબંધ છે, મને મોઢુ ખોલવા માટે મજબૂર ના કરે નહીંતર…

Bansari Gohel
પંજાબના સીએમ પદેથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટન અમરિન્દરસિંહે પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિધ્ધુને પાક પીએમ ઈમરાનખાન અને આર્મી ચીફ જનરલ બાજવાના દોસ્ત ગણાવ્યા હતા. સિધ્ધુને...

નવજોત સિદ્ધુના સલાહકારની વિવાદિત પોસ્ટ, પાકિસ્તાની પત્રકાર સાથે શેર કરી કેપ્ટનની ફોટો

Damini Patel
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુના સલાહકાર સતત વિવાદમાં જોવા મળી રહ્યાં છે. સિદ્ધુએ બંને સલાહકારો સાથે 4 કલાક બેઠક કર્યા બાદ પણ તેઓ ફરી વિવાદો...

નવજોતસિંહના સલાહકારે ઇન્દિરાને હત્યારા દર્શાવતો સ્કેચ શેર કરતા વિવાદ, અગાઉ કાશ્મીરને અલગ દેશ જાહેર કર્યો હતો

Dhruv Brahmbhatt
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધૂના સલાહકાર મલવિંદરસિંહ માલીએ પૂર્વ વડાંપ્રધાન અને કોંગ્રેસના નેતા ઇંદિરા ગાંધીનું એક સ્કેચ શેર કરીને વિવાદ છેડયો છે. આ સ્કેચમાં ઇંદિરા...

પંજાબમાં પંગો / સિદ્ધુ સામે કેપ્ટનનો નવો દાવ, જૂનો વીડિયો કર્યો વાઈરલ

Damini Patel
નવજોત સિધ્ધુ પંજાબ પ્રદેશ પ્રમુખ બનતાં જ તેમના ચાર જૂના વીડિયો ધૂમ વાયરલ થયા છે. આ વીડિયોમાં બે વીડિયો રાહુલ ગાંધીને લગતા છે ને બાકીના...

નવજોત સિંહ સિદ્ધુ આજથી પંજાબ કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળશે, લાંબા સમય બાદ અમરિંદર સાથે જોવા મળ્યા

Damini Patel
પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સર્જાયેલું સંકટ અમુક અંશે ઘટતું જણાય છે. આજે એટલે કે શુક્રવાર સવારથી કોંગ્રેસી નેતા નવજોત સિંહ સિદ્ધુ...

સત્તાની ખેંચતાણ / કોંગ્રેસના આ નેતાને તમાચો મારીને ગાલ લાલ રાખવા હાઈકમાન્ડનો આદેશ

Bansari Gohel
પંજાબ કોંગ્રેસના નવા નિમાયેલા પ્રમુખ નવજોત સિધ્ધુની શુક્રવારે તાજપોશી છે. ચંદીગઢમાં પંજાબ કોંગ્રેસ ભવનમાં થનારી તાજપોશીમાં હાજર રહેવા કેપ્ટન અમરિન્દરસિંહને હાઈકમાન્ડે ફરમાન કર્યું હોવાનો કોંગ્રેસનાં...

કોંગ્રેસમાં ભાગલા / નવજોતસિંહ સિદ્ધુના સમર્થકોની વધી શકે છે મુશ્કેલી, શક્તિ પ્રદર્શનમાં સામેલ કેટલાક ધારાસભ્યો CIDની રડાર પર

Zainul Ansari
પંજાબમાં નવજોતસિંહ સિદ્ધુને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા બાદ પાર્ટીમાં ભાગલા પડી રહ્યા છે. બુધવારે કોંગ્રેસના જે ધારાસભ્યો નવજોતસિંહ સિદ્ધુ સાથે મંદિરે દર્શન માટે ગયા...

કેપ્ટનને ઝટકો/ પંજાબમાં અધ્યક્ષ બન્યા બાદ નવજોત સિધ્ધુનું શક્તિ પ્રદર્શન, બ્રેકફાસ્ટ માટે આટલા પહોંચ્યા ધારાસભ્યો

Damini Patel
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ નવજોત સિધ્ધુએ શક્તિ પ્રદર્શન કર્યું છે. આજે સિધ્ધુએ પંજાબના કોંગ્રેસી ધારાસભ્યોને પોતાની ઘરે બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા હતા અને 62 ધારાસભ્યો...

ચૂંટણી પહેલાં પંજાબ કોંગ્રેસમાં ‘તાજપોશી’ વચ્ચે ઉકળતો ચરુ: સિદ્ધુ નવા ‘કેપ્ટન’, ચાર કાર્યકારી પ્રમુખની પણ નિમણૂંક

Bansari Gohel
પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્ય કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ વચ્ચે હાઈકમાન્ડે નવજોતસિંહ સિદ્ધુને પંજાબ એકમના પ્રમુખ બનાવવાનો નિર્ણય લઈ લીધો છે. આ...
GSTV