પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) નાં ચેરમેન સુપ્રતિમ બંદ્યોપાધ્યાયે બુધવારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનાં કર્મચારીઓ માટે કર કપાતની મર્યાદા વધારીને 14 ટકા...
જેમ કે આપણે જાણીએ છે કે, NPS એટલે નેશનલ પેન્શન સિસ્ટમને રિટાયરમેન્ટના લિહાજે બેસ્ટ સ્કીમ માનવામાં આવે છે. મોંઘવારીને ધ્યાનમાં રાખતા હવે તમે આ એકાઉન્ટમાં...
રિટાયરમેન્ટ અને લોન ઇન્વેસ્ટમેન્ટના લિહાજથી નેશનલ પેન્શન સિસ્ટમ(NPS) રોકાણનો શાનદાર વિકલ્પ છે. એમાં એકાઉન્ટ હોલ્ડર્સને સમય પહેલા નિકાસી અને બહાર નિકાલનો વિકલ્પ આપવામાં આવ્યો છે....
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ એથોરિટી(PERDA)એ નેશનલ પેન્શન સિસ્ટમ સાથે જોડાયેલા લોકોને પોતાના તમામ પૈસા કાઢવાની મંજૂરી આપી દીધી છે. પેંશન ધારકો માટે આ મોટી...
જો તમે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરી રહ્યાં છો, પરંતુ રોકાણ સ્કીમને લઇને મૂંઝવણમાં છો તો તમારા માટે સરકાર તરફથી સંચાલિત નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એક ઉમદા...
કોરોના સંકટ વચ્ચે કાર્મિક વિભાગે કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનને લઇ મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કર્મચારી હવે NPS અને ઓલ્ડ સિસ્ટમમાં કોઈ એકને પોતાની મરજીથી પસંદ...
પેન્શન ફંડ રેગ્યુલેટર પીએફઆરડીએને કેન્દ્ર સરકારે નેશનલ પેંશન સ્કીમ (NPS) અને અટલ પેન્શન યોજના (એપીવાય)ના સબ્સ્ક્રાઇબર્સ માટે ઇ-કેવાયસી સર્વિસીઝને મંજૂરી આપી દીધી છે. તેનો અર્થ...
બે ફેબ્રુઆરી પેન્શન કોષ નિયામક તેમજ વિકાસ પ્રાધિકરણ(PFRD)એ મંગળવારે કહ્યું કે, એને રાજસ્વ વિભાગથી NPS(નવી પેન્શન પ્રણાલી) અને અટલ પેન્શન યોજના(APY) શેરધારકો માટે ઈ-કેવાયસી સેવાઓને...
કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર વૃદ્ધોને આર્થિક મોર્ચે મોટી રાહત આપી શકે છે. હકીકતમાં પેન્શન ફંડ રેગ્યુલેટર ફંડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ નાણા મંત્રાલયને ભલામણ કરી...
નેશનલ પેન્શન સ્કીમનો વ્યાપ વધે અને વધુ ને વધુ નાગરિકો તેમાં નાણાંનું રોકાણ કરે તે માટે કેન્દ્ર સરકારે હવે વિડીયો કસ્ટમર આઈડેન્ટિફિકેશન પ્રોસેસના માધ્યમથી એનપીએસ...
NPS સરકારી તથા પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે સરકાર અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ની એક રોકાણ સ્કીમ છે. NPS સાથે સંબંધિત તમામ પ્રકારના...
તમામ નિવૃત્તિ ઉત્પાદનો માટે કરવેરામાં સમાનતા લાવવા માટે, સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ્સ (એનપીએસ) પાકતી મુદત પર વિડ્રોલને કરમુક્ત કરી છે. 2004 થી ખાનગી પેન્શન ફંડ...
રાષ્ટ્રીય પેન્શન યોજનાના શેરધારકો હવે ઉચ્ચ શિક્ષા તથા ધંધો સ્થાપિત કરવા માટે પોતાના ખાતામાંથી હપ્તેથી નાના ઉપાડી શકાશે. પેન્શન કોષ નિયામક તથા વિકાસ પ્રાધિકાર (પીએફઆરડીએ)એ...