તો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તે વાત નિશ્ચિત છે તેવું કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડા જણાવ્યું. તેઓ ટુંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું...
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસના સીએમ પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ થઈ શકે...
ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેને લઈ રાજકીય નેતાઓ સમાજના હોદ્દેદારો અને વર્ચસ્વ ધરાવતા લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. ત્યારે...
આગામી 21 જાન્યુઆરીના રોજ કાગવડ સ્થિત ખોડલધામ ખાતે પાટોત્સવ યોજવાનો છે. જેથી પાટોત્સવનું આમંત્રણ આપવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રોડ શો...
સૌરાષ્ટ્રના જાણીતા ખોડલધામમાં ચેરમેન નરેશ પટેલ અને કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ. ખોડલધામના દર્શન પહેલા બેઠકનું આયોજન થયું હતું. બેઠકમાં કોંગ્રેસના કેટલાક...
રાજકોટના જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આંદોલનમાં શહીદ થયેલા 14 વીરોના સ્મારકનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું...
ભાજપે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારમાં થયેલા વિકાસ કામો તેમજ સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા ‘જન આશિર્વાદ યાત્રા’ શરૂ કરી છે. ત્યારે આજથી બે કેન્દ્રિય...
પાટીદારોએ મુખ્યમંત્રીપદ માંગ્યુ છે ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ મેદાને આવ્યાં છે. અલ્પેશ ઠાકોરે ઓબીસી, એસટી-એસટીને મુખ્યમંત્રી બનાવવા જોઇએ તેવી માંગ કરી હતી. ગુજરાતમાં...
અમરેલી શહેરમાં લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક એવા ખોડલધામ કાગવડના નેજા હેઠળ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે રમીને માતાની આરાધના...