વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એક દિવસની ગુજરાત મુલાકાતે આવવાના છે અને અહીં તેઓ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ...
અમદાવાદ : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સ્પોર્ટસ એન્કલેવનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું. એ સમયે આ...
અસમ બાદ પીએમ નરેન્દ્ર મોદી પશ્વિમ બંગાળ પહોંચ્યા છે. પીએમ મોદી અહીં જનસભાનું સંબોધન કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે બંગાળે પરિવર્તનનું મન બનાવી લીધું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને કેરલની મુલાકાતે છે. ત્યારે પીએમ મોદીએ ચેન્નઇમાં અર્જુન ટેંક ભારતીય સેનાને સમર્પિત કરી છે. પીએમ મોદીએ અર્જુન ટેન્ક (માર્ક-1એ)...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચેન્નાઇના પ્રવાસે છે. અહીં તેમણે સેનાધ્યક્ષ જનરલ એમએમ નરવણેને યુદ્ધ ટેન્ક અર્જુન(એમકે-1એ)ની ચાવી સોંપી સીજે. એ ઉપરાંત પીએમ મોદીએ ઘણી પરિયોજનાપણું...
ભારતનો મિત્ર દેશ ‘ઇઝરાયલ’ હાલ મોટી મુશ્કેલીમાં મૂકાઇ ગયું છે. આ મુશ્કેલી એવી છે કે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના એક નિર્ણયને ધ્યાને લેતા કોર્ટે ફિલિસ્તીનને પણ...
નવા કૃષિ કાયદાના વિરોધમાં સડકથી લઇને સંસદ સુધી સંગ્રામ શરુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભા બાદ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન...
કૃષિ કાયદાના વિરોધમાં પંજાબમાં શરૂ થયેલ ખેડૂત આંદોલન પહેલા હરિયાણા સુધી પહોંચ્યું પરંતુ હવે તેની અસર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થઇ રહી છે. ખેડૂત નેતા રાકેશ...
તાજેતરમાં જ લોકસભામાં ચર્ચા દરમ્યાન સાંસદોની મદદ માટે એક 24/7 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. પરંતુ આ હેલ્પલાઇન પર સાંસદોને ખૂબ જ ઓછાં પ્રમાણમાં લોકોના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્મિમ બંગાળના પ્રવાસ પર હતા અને પ્રોટોકોલ હેઠળ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર હતા. આ દરમિયાન બંને વચ્ચે માત્ર 5 ફૂટનું...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારના રોજ જણાવ્યું કે, ‘તેઓને સંપૂર્ણ વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકાર 15 ઑગસ્ટ, 2022 સુધીમાં દેશના...
ભાજપે પશ્ચિમ બંગાળનો ગઢ જીતવા આ મહિનાથી આક્રમક પ્રચાર ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે પણ નરેન્દ્ર મોદી પ્રચાર ઝુંબેશમાં વધારે સક્રિય થવા અંગે અવઢવમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસાના સંબલપુરમાં શરૂ થનારી IIMનો શીલાન્યાસ વિડિયો કોન્ફરન્સ દ્વારા આજે સવારે કર્યો હતો. આ પ્રસંગે ઓરિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇક પણ...
પશ્વિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામું ધરી...
આમ આદમી પાર્ટીએ ગુરૂવારે એક જાહેર સમારંભમાં માસ્ક નહીં પહેરવા બદલ ટ્વીટર પર વડાપ્રધાન મોદીને ટ્રોલ કર્યા હતા. આપે કોરોના મહામારી મુદ્દે લોકોને ગંભીરતા દાખવવા...
પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રમુખ જે.પી.નડ્ડાના કાફલા પર થયેલા હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગુરૂવારે કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર ત્રણ આઈપીએસ અધિકારીઓને બોલાવવા માટે ફરીથી આદેશ આપ્યો, પરંતુ...
ઇન્દોરમાં ખેડૂત સંમેલનને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ મોટું નિવેદન આપ્યું છે. ખેડૂત સંમેલનમાં પોતાના ભાષણ દરમ્યાન વિજયવર્ગીયએ કહ્યું છે કે મધ્યપ્રદેશમાં કમલનાથ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. પરંતુ મોદી સરકારના આ પગલાંને કોંગ્રેસે અંતિમ સંસ્કાર સમયે ડીજે વગાડવા સમાન ગણાવ્યું હતું. વધુમાં...
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પહેલા ભાજપ અને મમતા બેનરજીની પાર્ટી ટીએમસી વચ્ચેનો રાજકીય જંગ વધારે ઉગ્ર બની રહ્યો છે. આજે મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર ભેદભાવની...
કોરોનાકાળની શરૂઆતમાં જ કેન્દ્ર સરકારે કોરોના ફેલાવાની તેજી પર બ્રેક લગાવવા માટે દેશભરમાં લોકડાઉન લગાવી દીધુ હતુ. એવામાં પહેલાંથી જ સુસ્તીનાં સમયમાંથી પસાર થઈ રહેલી...
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ આવી ગયું છે અને જેમાં ભાજપને તમામ બેઠકોમાં વિજય મળ્યો છે ત્યારે મોદીની ચૂંટણી પહેલાની છેલ્લી ગુજરાત-અમદાવાદ...
બિહારની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ ઉભરી આવ્યું હતું. ભાજપના મોટાભાગના નેતાઓ અને સમર્થકો દિલ્હીના વડા મથકે ભેગા મળી રહ્યા હતા. સૌથી મહત્તવની...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં 12 ચૂંટણી સભાઓ કરી હતી. તેમની પ્રથમ સભા 23 ઓક્ટોબરે સાસારામમાં હતી અને છેલ્લી સભા 3 નવેમ્બરના રોજ ફારબિસગંજમાં કરી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મિનિસ્ટ્રી ઓફ શિપિંગનું નામ બદલવાની જાહેરાત કરવામાં આવી છે. હવેથી આ શિંપિંગ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝનું નામે ઓળખાશે....
નોટબંધીને ચાર વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે નોટબંધીને લઇને કોંગ્રેસે ફરી એકવાર મોદી સરકારની વિરૂદ્ધ અભિયાન છેડ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધી પર...