GSTV

Tag : Muzaffarpur

ભીષણ વિસ્ફોટ / મુઝફ્ફરપુરમાં નૂડલ્સ ફેક્ટ્રીમાં બોઈલર ફાટ્યું, 6 લોકોના મોત

Zainul Ansari
બિહારના મુઝફ્ફરપુરમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં બેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયાના ફેઝ-2માં આવેલી નૂડલ્સ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું હતું. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે....

નીતિશ કુમાર માટે છે કપરા ચઢાણ/ ભલે આખુ રાજ્ય સંભાળે પણ આ જીલ્લો નથી કાબૂમાં, ખેડૂતો થયા છે લાલઘૂમ

Dilip Patel
બિહારની ચૂંટણીમાં મુઝફ્ફરપુર જિલ્લામાં આ વખતે નીતીશ કુમારની જેડીયુનો રસ્તો કાંટાળો છે. તાજેતરના પૂરને કારણે મુઝફ્ફરપુર જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો હતો. જેમાં ભાજપ અને...

મુઝ્ઝફરપુરમાં આ મહિલા ઉમેદવાર જીતો તો એક જ પરિવારમાં હશે સાંસદ, ધારાસભ્ય અને MLC

Dilip Patel
શિક્ષણ- એમબીએ, ઉંમર- 27 વર્ષ, ફાધર-એમ.એલ.સી., માતા- સાંસદ, વાર્ષિક આવક- 7.94 કરોડ, દેવું-બેંક લોન રૂ. 30 લાખ. આટલી હાઇ પ્રોફાઇલ, બિહાર મુઝફ્ફરપુર જિલ્લાની ગ્યાઘાટ બેઠક...

સિગારેટના શોખીનો માટે અતિ મહત્વના છે આ સમાચાર: જાણશો તો પીવાનું બંધ કરી દેશો, વિદેશી સિગારેટના પણ બનતા હતા પેકેટ

Dilip Patel
મુઝફ્ફરપુર પોલીસે બનાવટી વિદેશી સિગારેટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે ફેક્ટરી માલિક ઘટના સ્થળેથી નાસી છૂટયો...

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં મોટો ખુલાસો, કોઈ પણ યુવતીની નથી થઈ હત્યા જેટલા પણ હાડપિંજર મળ્યા તે કોઈ સગીર વયના લોકોના

Mayur
મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સીબીઆઈએ પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે. રિપોર્ટમાં સીબીઆઈનો દાવો છે કે એક પણ યુવતીની હત્યા શેલ્ટર હોમમાં થઈ નથી. અને જે...

દિકરીનો 3 નરાધમો પાસે મા કરવાતી હતી બળાત્કાર, પતિને કરી દેતી હતી બેભાન

Mayur
વડોદરા અને રાજકોટમાં ચકચારી બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ હજુ પણ ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. ત્યારે ફરી નરાધમોએ 12 વર્ષની બાળા...

32 વર્ષના નરાધમ ઢગાએ 5 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાંખી, જંગલમાંથી મળ્યો બાળકીનો મૃતદેહ

Mayur
દેશભરમાં મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ થઈ રહેલા ગુનાઓની ઘટનાને લઈને પ્રદર્શનો થઈ રહ્યાં છે, તેમ છતાં દુષ્કર્મની ઘટનાઓ રોકવાનું નામ નથી લઈ રહી. આવી જ...

બિહારમાં પણ ઉન્નાવ જેવી ઘટના : રેપ કરવામાં નિષ્ફળ ગયેલા નરાધમે યુવતીને આગ ચાંપતા 80 ટકા શરીર સળગી ગયું

Mayur
ઉત્તરપ્રદેશના ઉન્નાવની જેમ બિહારમાં પણ એક યુવતીને સળગાવીને તેની હત્યા કરવાનો પ્રયાસનો મામલો સામે આવ્યો છે. મુઝફ્ફરપુર જિલ્લામાં રેપ કરવામાં નિષ્ફળ એક શખ્સે એક યુવતીને...

પહલૂ ખાન મામલા પર ટ્વીટ કરીને ફસાઈ પ્રિયંકા ગાંધી, ફોજદારી ગુનો નોંધાયો

Mansi Patel
કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સામે ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે. બિહારનાં મુઝફ્ફરપુર સીજેએમ કોર્ટમાં વકીલ સુધીર ઓઝાએ કેસ દાખલ કર્યો છે. સુધીર ઓઝાએ સીજેએમ...

બિહારમાં જળ પ્રલય બાદ જે તસવીરો સામે આવી તે પાષાણ હ્રદયના માનવીને પણ રોવડાવી દેશે

Arohi
દુનિયાભરમાં દરે વર્ષે પ્રાકૃતિક અને માનવ સર્જિત આફતો આવતી રહેતી હોય છે. આવા સમયે ઘણી એવી તસ્વીરો પણ વાયરલ થતી હોય છે જે તમારા રૂવાડા...

146 બાળકોના મોત બાદ શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજના ડૉક્ટર ભીમસેનને સસ્પેન્ડ કરાયા

Arohi
બિહારના મુજફ્ફરપુરમાં ગંભીર તાવના કારણે 146થી વધારે બાળકોના મોત થયા છે. બાળકોના મોતનો આંકડો સતત વધતા શ્રીકૃષ્ણ મેડિકલ  કોલેજના ડોક્ટર્સ પર તવાઈ શરૂ કરવામાં  આવી...

SKMCHમાં નર કંકાળ મળતા હડકંપ, પ્રશાસને આપ્યા તપાસનાં આદેશ

Mansi Patel
બિહારમાં હજી પણ મગજના તાવનો પ્રકોપ ઓછો થયો નથી. મુઝફ્ફરપુરનાં SKMCHમાં બિમારીને કારણે સૌથી વધારે બાળકોનાં મોત થયા છે. ત્યારે SKMCHનો એક નવો મામલો સામે...

બિહારમાં પાછલા 24 કલાકમાં ચમકી તાવના 75 નવા કેસ, અત્યાર સુધી 100થી વધુ બાળકોએ ઘુમાવ્યો જીવ

Arohi
બિહારમાં ગંભીર તાવના કારણે અત્યાર સુધીમાં 137 બાળકોના મોત થયા છે. જ્યારે કે એકલા મુજફ્ફરપુરમાં 109 બાળકોના મોત થયા છે. મુજફ્ફરપુરની સરકારી હોસ્પિટલમાં 90 જ્યારે...

બિહારમાં 100થી વધુ બાળકોના મોત પાછળ 4G જવાબદાર, અજય નિષાદનું વિવાદીત નિવેદન

Arohi
બિહારમાં ગંભીર તાવના કારણે બાળકોના મોત થઈ રહ્યા છે. ત્યારે ભાજપના નેતા અજય નિષાદે વિવાદત નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, બાળકોને આવેલા તાવ માટે ફોર-જી...

ગંભીર તાવના કારણે 107 બાળકોના મોત બાદ જાગ્યા નીતિશ કુમાર, આજે જશે મુજફ્ફરપુરની મુલાકાતે

Arohi
બિહારમાં ગંભીર તાવના કારણે અત્યાર સુધીમાં 107 બાળકોના મોત થયા છે. મોતની ઘટના બાદ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર મુજફ્ફરપુરની મુલાકાતે જવાના છે. બાળકોના મોતનો...

ગુજરાતમાંથી પરપ્રાંતિયોના પલાયન કેસમાં CM રૂપાણી અને અલ્પેશ વિરુદ્ધ આ જગ્યાએ નોંધાશે ફરિયાદ

Karan
ગુજરાતમાંથી પરપ્રાંતિઓને ભગાડવાના કેસમાં મુઝફ્ફરપુરમાં સીએમ વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ નોંધવાનો કોર્ટે આદેશ આપ્યો છે. મુઝફ્ફરપુરના એસડીજેએમને કોર્ટે બંનેની વિરુદ્ધ...

29 ડિસેમ્બરે ‘ઉત્કૃષ્ટ’ કોચ રવાના થઈ, પરત ફરી ત્યારે ટોયલેટના નળ પણ પાછા ન આવ્યા…

Arohi
ફરી એક વખત સાબિત થયું છે કે સરકાર દ્વારા ભલે અત્યાધુનિક સુવિધા ભારત ના રેલવે યાત્રીઓને આપવામાં આવે, ભલે ઉત્કૃષ્ટ સુવિધાઓથી સજ્જ ટ્રેનમાં યાત્રીઓને તમામ...

AK-47 રાઇફલથી બિહારના મુજફ્ફરપુરમાં પૂર્વ મેયરની હત્યા કરાઇ

Mayur
બિહારના મુજફ્ફરપુરમાં પૂર્વ મેયરની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી છે. રવિવારે સાંજે કેટલાક અજાણ્યા શખ્સોએ પૂર્વ મેયર સમીર કુમાર અને તેના ડ્રાઈવરની હત્યાની ઘટનાને અંજામ...

બિહારના મુઝફ્ફરપુરમાં રાજકારણી પર AK-47થી હુમલો, 50 ગોળીઓ છોડી

Arohi
બિહારના મુજફ્ફરપુરમાં પૂર્વ મેયરની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી છે. રવિવારે સાંજે કેટલાક અજાણ્યા શખ્સોએ પૂર્વ મેયર સમીર કુમાર અને તેના ડ્રાઈવરની હત્યાની ઘટનાને અંજામ...

બિહારના મુજફ્ફરપુરના શેલ્ટર હોમમા સીબીઆઈની તપાસ શરૂ

Yugal Shrivastava
બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમ મામલે સીબીઆઈએ તપાસની શરૂઆત કરી છે. શેલ્ટર હોમ મામલે નીતિશ સરકારના પૂર્વ મંત્રી મંજૂ વર્મા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે....

બિહારના મુઝફ્ફરપુરમાં ગરીબનાથ મંદિરમાં જળાભિષેક સમયે ભાગદોડ, 25 લોકો ઘાયલ

Yugal Shrivastava
બિહારના મુઝફ્ફરપુરમાં આવેલા ગરીબનાથ મંદિરમાં જળાભિષેક સમયે ભાગદોડ મચી હતી. જેમાં 25 લોકો ઘાયલ થયાના અંદાજ છે. ઘાયલોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. આજે શ્રાવણ...

મુઝફ્ફરપુર રેપ કાંડ:બ્રજેશ ઠાકુર પાસે મળ્યા ફોન નંબર, એક નામની આગળ મંત્રી શબ્દનો ઉલ્લેખ

Bansari Gohel
બિહારના મુઝફ્ફરપુર બાલિકા ગૃહકાંડમાં જેલમાંથી ચોંકાવનારો ખુલાસો થયો છે.મુઝફ્ફરપુર કાંડના જેલમાં બંધ આરોપી બ્રજેશ ઠાકુર પાસેથી 40 ફોન નંબરના લીસ્ટ મળ્યા છે.40 ફોન નંબરના આ...

મુઝફ્ફપુર-દેવરિયા કાંડ મામલે આરજેડી, સમાજવાદી પાર્ટી દ્વારા દેખાવ

Arohi
બિહારના મુઝફ્ફરપુર અને યુપીના દેવરિયાના શેલ્ટર હોમ ખાતે સગીરાઓના જાતીય શોષણના મામલામાં સમાજવાદી પાર્ટી, આરજેડી અને સીપીઆઈ દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે. વિપક્ષી દળોના સાંસદોએ...

લેફ્ટ, રાઈટ અને સેન્ટર દરેક જગ્યાએ રૅપ, આ શું ચાલી રહ્યું છે : સુપ્રીમ કોર્ટ 

Yugal Shrivastava
પહેલા બિહારના મુઝફ્ફરપુરમાં અને પછી યુપીના દેવરિયાના શૅલ્ટર હોમ રેપ કેસ પર સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમે મુઝફ્ફરપુર કેસમાં સંજ્ઞાન લીધા બાદ મંગળવારે...

દિલ્હીઃ જંતર-મંતર પર રાહુલ અને કેજરીવાલ મંચ એક મંચ પર કોઈ સંકેત છે

Karan
બિહારના મુઝફ્ફરમાં બાલિકા ગૃહમાં યૌન શોષણ કાંડ મામલે રાજનીતિ ગરમાઈ છે. આ મામલે ચાલુ રાજનીતિનું મેદાન દિલ્હીનું જંતરમંતર બની ગયું. મુઝફ્ફર કાંડને લઈને આરજેડીએ જંતરમંતરમાં...

મુઝફ્ફરપુર કેસમાં CM નીતિશ કુમારે મૌન તોડ્યું અને આપ્યું આ નિવેદન

Karan
મુઝફ્ફરપુર બાલિકા ગૃહમાં દુષ્કર્મ કાંડમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે આખરે મૌન તોડયું છે. નીતિશ કુમારે કહ્યું કે મુઝફ્ફરપુરની ઘટના પાપ છે અને આ ઘટના શર્મસાર...

અા છે ભારતની સૌથી શરમજનક ઘટના, સુપ્રીમે મોર્ફ તસવીરો કે વીડિયો પર પણ રોક લગાવી

Karan
બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં સગીરાઓ સાથે બળાત્કારના મામલે સુપ્રીમ કોર્ટે કડકાઈ દર્શાવી છે. આ મામલામાં સુઓ મોટો હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જાહેર કરીને...

મુજફ્ફરપુર દુષ્કર્મ : હોસ્ટેલના પરિસરમાં દફનાવાયેલી યુવતીની લાશ ખોદકામ બાદ મળી જ નહીં

Mayur
બિહારના મુજફ્ફરપુરમાં શેલ્ટર હોમમાં 16 યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટના બાદ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.   પીડિત યુવતીએ પોલીસને જણાવ્યુ કે, એક યુવતી સાથે દુષ્કર્મ આચરીને...
GSTV