બિહારના મુઝફ્ફરપુરમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં બેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયાના ફેઝ-2માં આવેલી નૂડલ્સ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું હતું. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે....
બિહારની ચૂંટણીમાં મુઝફ્ફરપુર જિલ્લામાં આ વખતે નીતીશ કુમારની જેડીયુનો રસ્તો કાંટાળો છે. તાજેતરના પૂરને કારણે મુઝફ્ફરપુર જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો હતો. જેમાં ભાજપ અને...
મુઝફ્ફરપુર પોલીસે બનાવટી વિદેશી સિગારેટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે ફેક્ટરી માલિક ઘટના સ્થળેથી નાસી છૂટયો...
વડોદરા અને રાજકોટમાં ચકચારી બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ હજુ પણ ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. ત્યારે ફરી નરાધમોએ 12 વર્ષની બાળા...
ઉત્તરપ્રદેશના ઉન્નાવની જેમ બિહારમાં પણ એક યુવતીને સળગાવીને તેની હત્યા કરવાનો પ્રયાસનો મામલો સામે આવ્યો છે. મુઝફ્ફરપુર જિલ્લામાં રેપ કરવામાં નિષ્ફળ એક શખ્સે એક યુવતીને...
કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સામે ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે. બિહારનાં મુઝફ્ફરપુર સીજેએમ કોર્ટમાં વકીલ સુધીર ઓઝાએ કેસ દાખલ કર્યો છે. સુધીર ઓઝાએ સીજેએમ...
બિહારના મુજફ્ફરપુરમાં ગંભીર તાવના કારણે 146થી વધારે બાળકોના મોત થયા છે. બાળકોના મોતનો આંકડો સતત વધતા શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજના ડોક્ટર્સ પર તવાઈ શરૂ કરવામાં આવી...
બિહારમાં હજી પણ મગજના તાવનો પ્રકોપ ઓછો થયો નથી. મુઝફ્ફરપુરનાં SKMCHમાં બિમારીને કારણે સૌથી વધારે બાળકોનાં મોત થયા છે. ત્યારે SKMCHનો એક નવો મામલો સામે...
બિહારમાં ગંભીર તાવના કારણે અત્યાર સુધીમાં 137 બાળકોના મોત થયા છે. જ્યારે કે એકલા મુજફ્ફરપુરમાં 109 બાળકોના મોત થયા છે. મુજફ્ફરપુરની સરકારી હોસ્પિટલમાં 90 જ્યારે...
બિહારમાં ગંભીર તાવના કારણે બાળકોના મોત થઈ રહ્યા છે. ત્યારે ભાજપના નેતા અજય નિષાદે વિવાદત નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, બાળકોને આવેલા તાવ માટે ફોર-જી...
બિહારમાં ગંભીર તાવના કારણે અત્યાર સુધીમાં 107 બાળકોના મોત થયા છે. મોતની ઘટના બાદ બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર મુજફ્ફરપુરની મુલાકાતે જવાના છે. બાળકોના મોતનો...
ફરી એક વખત સાબિત થયું છે કે સરકાર દ્વારા ભલે અત્યાધુનિક સુવિધા ભારત ના રેલવે યાત્રીઓને આપવામાં આવે, ભલે ઉત્કૃષ્ટ સુવિધાઓથી સજ્જ ટ્રેનમાં યાત્રીઓને તમામ...
બિહારના મુજફ્ફરપુરમાં પૂર્વ મેયરની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી છે. રવિવારે સાંજે કેટલાક અજાણ્યા શખ્સોએ પૂર્વ મેયર સમીર કુમાર અને તેના ડ્રાઈવરની હત્યાની ઘટનાને અંજામ...
બિહારના મુજફ્ફરપુરમાં પૂર્વ મેયરની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી છે. રવિવારે સાંજે કેટલાક અજાણ્યા શખ્સોએ પૂર્વ મેયર સમીર કુમાર અને તેના ડ્રાઈવરની હત્યાની ઘટનાને અંજામ...
બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમ મામલે સીબીઆઈએ તપાસની શરૂઆત કરી છે. શેલ્ટર હોમ મામલે નીતિશ સરકારના પૂર્વ મંત્રી મંજૂ વર્મા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે....
બિહારના મુઝફ્ફરપુરમાં આવેલા ગરીબનાથ મંદિરમાં જળાભિષેક સમયે ભાગદોડ મચી હતી. જેમાં 25 લોકો ઘાયલ થયાના અંદાજ છે. ઘાયલોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. આજે શ્રાવણ...
બિહારના મુઝફ્ફરપુર અને યુપીના દેવરિયાના શેલ્ટર હોમ ખાતે સગીરાઓના જાતીય શોષણના મામલામાં સમાજવાદી પાર્ટી, આરજેડી અને સીપીઆઈ દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે. વિપક્ષી દળોના સાંસદોએ...
પહેલા બિહારના મુઝફ્ફરપુરમાં અને પછી યુપીના દેવરિયાના શૅલ્ટર હોમ રેપ કેસ પર સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમે મુઝફ્ફરપુર કેસમાં સંજ્ઞાન લીધા બાદ મંગળવારે...
મુઝફ્ફરપુર બાલિકા ગૃહમાં દુષ્કર્મ કાંડમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે આખરે મૌન તોડયું છે. નીતિશ કુમારે કહ્યું કે મુઝફ્ફરપુરની ઘટના પાપ છે અને આ ઘટના શર્મસાર...
બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં સગીરાઓ સાથે બળાત્કારના મામલે સુપ્રીમ કોર્ટે કડકાઈ દર્શાવી છે. આ મામલામાં સુઓ મોટો હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જાહેર કરીને...
બિહારના મુજફ્ફરપુરમાં શેલ્ટર હોમમાં 16 યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટના બાદ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. પીડિત યુવતીએ પોલીસને જણાવ્યુ કે, એક યુવતી સાથે દુષ્કર્મ આચરીને...