હવામાન ખાતાએ આજે એવી ચિંતાજનક માહિતી આપી હતી કે મુંબઇના આકાશમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય પ્રદૂષણનાં વાદળાં અને ધુમ્મસ મિશ્રિત વિશાળ ચાદર પથરાઇ ગઇ હતી....
કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે નર્સ બનીને ચર્ચામાં આવનાર બોલીવૂડ અભિનેત્રી શિખા મલ્હોત્રા લકવાનો શિકાર બની છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે....
પાકિસ્તાનની તપાસ એજન્સી FIAએ બુધવારે સ્વીકાર કર્યો છે કે, ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં 26/11ના હૂમલામાં પાકિસ્તાનના આતંકીઓનો હાથ હતો. FIAએ આ વાતનો સ્વિકાર કર્યો છે...
નોટબંધીના ચાર વર્ષની ભાજપ દ્વારા ઉજવણીને લઈને શિવસેનાએ ધારદાર કટાક્ષ કર્યો છે. શિવસેનાએ જણાવ્યું કે, કેન્દ્રના આ પગલાંથી સંખ્યાબંધ લોકોએ આત્મહત્યા કરી હતી તેમજ અનેકના...
દેશની આર્થિક રાજધાની સમા મહાનગર મુંબઇ પર આતંકવાદી હુમલાની બાતમી ગુપ્તચર ખાતાને મળી હતી. આ બાતમીના પગલે મુંબઇ પોલીસને સાવધ કરાઇ હતી. મુંબઇમાં એલર્ટ જાહેર...
બૉલીવુડ અભિનેતા અને ઓનસ્ક્રીન નરેન્દ્ર એવા એક્ટર વિવેક ઓબેરોયના ઘરે બેંગ્લુરુ પોલીસે દરોડા પાડ્યા છે. બેંગ્લુરુ પોલીસના બે ઇન્સ્પેક્ટર બપોરે 1 વાગે તેમના ઘરે આવ્યા...
બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હવાના હળવા દબાણના કેન્દ્રની આજે ભારે તોફાની અસર હૈદરાબાદ સહિત આજુબાજુના વિસ્તારોમાં થઇ હતી. હવે આ સિસ્ટમની ભારે તોફાની અસર આવતા ત્રણેક...
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં એક મહિલા દેવિકાએ પોતાના પતિ જયદીપની હત્યા સોપારી આપીને કરાવી હતી. પતિ-પત્નીના સંબંધની માત્ર 50 હજાર રૂપિયામાં હત્યા કરી હતી. પતિની...
મુંબઈ મહાનગર વિસ્તારમાં ગ્રીડ ફેઈલ થઇ ગયું હતું. મુંબઈ ટાઉનશીપમાં વીજળી પુરવઠો આપતી કંપની બેસ્ટ (BEST)એ જણાવ્યું છે કે વીજળી પુરવઠો પૂરો પાડનાર પ્લાન્ટમાં ગ્રીડ...
બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના શંકાસ્પદ મોતની તપાસ હજી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ અન્ય એક અભિનેતા અક્ષત ઉત્કર્ષના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. મુંબઇ...
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમ ભાજપના નેતા અને શિવસેનાના સંજય રાઉત વચ્ચેની મુલાકાત વિશે બોલતાં કહ્યું કે ચા-પાણી માટે કોઇ...
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે પોતે રાજ્યમાં જે પ્રકારની ફિલ્મ સિટી બનાવવા ધારે છે એની વિગતો જાહેર કરી હતી. આ એક મહત્ત્વાકાંક્ષી યોજના...
મહારાષ્ટ્રમાં કોરોના કેર યથાવત છે. કોરોનાના દરદીની સંખ્યા વદે છે. તેની સામે આજે બીજા દિવસે પણ કોરોનાના દરદી સ્વસ્થ થવાની સંખ્યા છે. છતાં આજે કોરોનાના...
શિવસેના સાથેના વિવાદને કારણે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેના મુંબઈ ખાતેના નિવાસેથી એરપોર્ટ જવા રવાના થઈ ગઈ છે. તાજેતરના દિવસોમાં કંગના અને શિવસેનાના સંજય રાઉત...
સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે નશાખોરીની વિગતો સામે આવ્યા બાદ શનિવાર 12 સપ્ટેમ્બર 2020એ સવારથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. એનસીબીની ટીમે...
બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ આવી ગયો છે. જ્યાં એક તરફ આજે બીએમસી દ્વારા કંગનાના મુંબઈના બાંદ્રા સ્થતિ ઓફિસને...
શિવસેના સામે યુદ્ધે ચડેલી બોલિવૂડની એક્ટ્રેસ કંગના રનૌત હવે મુંબઈ પહોંચવા માટે રવાના થઈ છે. તે પોતાના મંડી ખાતેના નિવાસેતી ચંદીગઢ એરપોર્ટ જવા રવાના થઈ...
કંગના રાનાઉત એ ઇન્ડસ્ટ્રીની સૌથી મહત્વાકાંક્ષી અભિનેત્રી છે. અભિનેત્રી અને ડિરેક્ટર કંગના 15 વર્ષોની મહેનત બાદ તે એક મોટી ઓફિસની માલિક પણ બની ગઈ છે....
કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની ધુમ શરૂ થઈ ચુકી છે. આ વચ્ચે કોરોના સંકટને ટાળવા માટે બૃહદમુંબઈ મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વિસર્જન પહેલા...
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(એનજીટી)એ મુંબઇમાં ગેસ ચેમ્બર જેવી સિૃથતિનું નિર્માણ કરવા બદલ બીપીસીએલ અને એચપીસીએલ સહિતની ચાર કંપનીઓ પર કુલ 286 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે....
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાઈરસના 12,608 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 10,484 દર્દીઓ સ્વસ્થ થયાં છે અને 364 દર્દીઓના મોત થયાં છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની...
મુંબઈની લોકલ ટ્રેનમાં 14 વર્ષ પહેલા ચોરી થયેલા પાકિટને પોલીસે શોધી તેને તેના મુળ માલિકને સોંપ્યું છે. પાકિટમાં 900 રૂપિયા હતા. રેલ્વે પોલીસના એક અધિકારીએ...