માયાવતીએ લગાવ્યો આરોપ: મુલાયમ સિંહ ખુલ્લેઆમ ભાજપના સંપર્કમાં, આંબેડકરવાદીઓ અખિલેશ યાદવને નહીં કરે માફ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ સમાજવાદી પાર્ટી (SP) અને બહુજન સમાજ પાર્ટી (BSP) વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. હાર માટે બંને પક્ષો...