ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિકોને રોજગારી મુદ્દે ફરી એક વખત કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. મનસુખ વસાવાએ પત્ર લખી ઓપેલ સહિતના મોટા ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને...
કેન્દ્રિય મંત્રીમંડળમાં રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગારીના અવસાનથી શરૂ થઈ છે. પશ્ચિમ બંગાળમાં 2021 માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી ચૂંટણી જીતવા નાજરાકીય રીતે બંગાળના કોઈપણ...
કોંગ્રેસ દરેક મોરચે લોક પ્રશ્નો ઉઠાવવામાં કેન્દ્ર સરકારને ઘેરી લેવામાં સફળ થઈ છે. રાજ્યસભામાં કૃષિ બિલને લઈને કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષી પાર્ટીઓએ ગૃહમાં ભારે હોબાળો...
રાજ્યસભા દ્વારા વિપક્ષોના હોબાળા અને વિરોધ વચ્ચે કિસાન બિલ રવિવાર 20 સપ્ટેમ્બર 2020ના રોજ બપોર બાદ પસાર કરવામાં આવ્યું છે. કૃષિ સુધારણાને લગતા બે બિલ...
બિહાર વિધાનસભાની ચૂંટણી અંગે લોક જનશક્તિ પક્ષની રણનીતિ શું હશે તેના પર સૌની નજર છે. અધ્યક્ષ ચિરાગ પાસવાને 16 સપ્ટેમ્બરના રોજ તમામ સાંસદોની મહત્વપૂર્ણ બેઠક...
ભાજપના રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ શનિવારે સાંજે એક પછી એક ટ્વીટ કરીને રાજકીય ઉત્સાહમાં વધારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં...
મધ્ય પ્રદેશના ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં છે. ભાજપના નેતાઓ સતત તે વિસ્તારમાં છાવણી ઊભી કરીને બેઠા છે. મધ્ય પ્રદેશના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માએ...
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત છે. રાજસ્થાનમાં કોંગ્રેસે માંડ માંડ સમાધાન કરાવ્યું ત્યાં પંજાબમાં તકરાર પેઠી છે. તેનો નિવેડો નથી આવ્યો ત્યાં...
5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરની ભૂમિપૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કરવામાં આવશે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે ‘રામ...
રાજ્યસભાના સાંસદ અમર સિંહનું છ મહિનાની લાંબી માંદગી બાદ 64 વર્ષની વયે નિધન થયું છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમની સિંગાપોરમાં સારવાર ચાલી રહી હતી. છેલ્લા...
બોલિવૂડના પ્રતિભાવાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આ વર્ષના જૂનની 14મીએ પોતાના વાંદરા ખાતેના નિવાસસ્થાને આત્મહત્યા કરી નહોતી પરંતુ તેની હત્યા થઇ હતી એવો ધડાકો સદા...
મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ૨૫ બેઠકોની પેટાચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. આ ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ બંને માટે મહત્વની છે ત્યારે કોંગ્રેસે મોટો દાવ ખેલીને શિવરાજસિંહ...
આ વર્ષની શરૂઆતમાં, યુકેનું સંસદીય જૂથ પાકિસ્તાન હસ્તકના કાશ્મીર પહોંચ્યું હતું. તેનું કાર્ય કાશ્મીરમાં માનવ અધિકારના ભંગ અંગે પ્રકાશ પાડવાનું હતું. હવે એક તાજેતરનો ખુલાસો...
મધ્યપ્રદેશનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મધ્યપ્રદેશનાં નરસિંહપુર જિલ્લાના એક તળાવમાં દુર્લભ જાતિના સેંકડો દેડકા બહાર આવી રહ્યા છે. આ પીળા દેડકા જોઈને ખેડુતો...
11 દિવસ પછી મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજે તેમના મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દીધી છે. અપેક્ષા મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસ જૂથના ધારાસભ્યોને કેબિનેટના ભાગમાં યોગ્ય...
ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ પણ તેને લઈ ચર્ચાઓ સમાપ્ત નથી થઈ. ત્યારે ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાએ આ મામલે ખૂબ જ ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે....
જ્યોતિરાદિત્ય સિંધિયા પક્ષ પલટો કરીને ભાજપમાં સામેલ થયા ત્યારથી તે ચર્ચામાં છે. કેન્દ્રીય પ્રધાન દ્વારા કરેલા એક ટ્વીટથી નવી અટકળોને વધારો થયો છે. જ્યોતિરાદિત્ય સિંધિયા...
મધ્યપ્રદેશમાં રાજ્યસભાની 3 બેઠકો માટે મતદાનના એક દિવસ પહેલા સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ ગઈ હતી . ભાજપ તરફથી ‘મહારાજ’ જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસના રાજા દિગ્વિજય...
કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સામે ક્રાઈમ બ્રાંચમાં કેસ કરવા માટે પહોંચ્યા છે. તેમણે શિવરાજસિંહ ચોહાણ ઉપર એક વર્ષ પહેલા બનાવટી ટ્વિટ અને...
મધ્યપ્રદેશ ગુનાના સાંસદ અને ભાજપાના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતાને કોરોના પોઝીટીવ આવ્યો છે. તેઓને ઈલાજ માટે મૈક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલે...
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયાના 6 ગામના ફેન્સિંગ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાને ફોન પર ધમકી મળી. મનસુખ વસાવાને ફોન પર અપશબ્દો...
કોરોના (Corona) વાઈરસના મુદ્દે ચીનને જવાબદાર ઠેરવવા માટે અમેરિકન સાંસદ થોમ ટિલિસે 18 પોઈન્ટનો પ્લાન તૈયાર કર્યો છે. તેમણે ગુરુવારે આ અંગેની માહિતી આપી હતી....