આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ ફોન સાથે વિતાવે છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિના જીવનમાં મોબાઈલ જરૂરી છે. ઓનલાઈન ક્લાસથી...
સવારે ખાલી પેટે સામાન્ય હૂંફાળું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી અને ગુણકારી છે. દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું પાંચ વખત ગરમ પાણી પીવું...
ભારતીય એર ફોર્સની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં વિપક્ષે હવે ઇમરાન ખાન પર દબાણ બનાવ્યું છે. પાકિસ્તાનની પીપીપી પાર્ટીના નેતા અને પૂર્વ પ્રધાન હીના રબ્બાની ખારે કહ્યું...
પ્રયાગરાજમાં આજે પવિત્ર માઘ સ્નાનની શરૂઆત થઈ છે. આ સ્નાનમાં 80 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવાના છે. હિંદુ શાસ્ત્રોની માન્યતા મુજબ માઘ...
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે ષડયંત્રમાં સામેલ હોવાની આશંકાએ અવંતિપોરા અને તેની આસપાસના વિસ્તારમાંથી 15 લોકોની અટકાયત...
પુલવામા હુમલાના વિરોધમાં અમદાવાદના વિવિધ બજારો આજે બંધ પાળશે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અનેક બજારો બંધ રહેશે. માધુપુરા, જૂના અને નવા કાપડ માર્કેટ બંધ પાળશે....
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાને લઇને સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ બર્બર હુમલાનો જવાબ આપવાની માગણી ઉઠી રહી છે. આ બધા વચ્ચે...
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઇને દેશભરમાં આક્રોશ છે. ત્યારે શુક્રવારે સરકારે એક પછી એક કાર્યવાહી કરીને પ્રપંચી પાડોશી પાકિસ્તાન ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે...
દિલ્હીના નારાયણા વિસ્તારમાં આવેલી આર્ચીજ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આ આગને કાબૂમાં લેવા માટે 20 જેટલા ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં...
રાજધાની દિલ્હીમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો. કાતિલ ઠંડી વચ્ચે પડેલા વરસાદના કારણે દિલ્હીમાં જનજીવન પર અસર પડી છે. હવામાન વિભાગે કરેલી આગાહી બાદ દિલ્હીમાં...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં દિવ્ય મહાકુંભનો પ્રારંભ થયો છે. સંખ્યાબંધ સાધુ-સંતોના પહેલા શાહી સ્નાન સાથે કુંભમેળાનો પ્રારંભ થયો છે. પ્રયાગરાજમાં ગંગા, યુમના અને સરસ્વતી નદીના સંગમ સ્થાન...
દિલ્હીમાં પ્રદુષણ ધીરે ધીરે જીવલેણ જેવું બની રહ્યું છે. સમગ્ર દિલ્હી અને એનસીઆર સ્મોગની ઝપેટમાં આવ્યું છે. પ્રદુષણ એટલી બધી માત્રામાં ફેલાયું છે કે લોકોને...
ફેસબુક પર હેકર્સે હુમલો કરીને પાંચ કરોડ યુઝર્સના ડેટાની ચોરી કરી છે. શુક્રવારે કરવામાં આવેલી ડેટાની ચોરી અંગે ફેસબુકે માહિતી આપી છે. હેકર્સ ફેસબુક કોર્ડના...
સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સવારના સમયે ધુમ્મસ છવાઈ જતા વાહન ચાલકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ધુમ્મસ એટલુ...
ભાવનગરના જેસરમાં ધોધમાર વરસાદ બાદ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે. આજે વરસાદે વિરામ લીધા બાદ પાણી ઓસરતા ગામના લોકો દ્વારા દોરડા બાંધી રેસ્ક્યુ કરવામાં...
ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ. ભરૂચ અંકલેશ્વરમાં પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 351 એમ.એમ. વરસાદ, આમોદ- 14, અંકલેશ્વર- 85, ભરૂચ-...
ભાવનગરમાં મેઘારાજની ધમાકેદાર બેટિંગને લઈને ભાવનગરની તમામ નદીમાં નવાનીરની આવક થઈ છે. અને તેથી સાબુરકુંડલા તરફ વહેતી દાવલ નદીમાં ઘોડાપુર આવ્યા છે. નદીમાં ઘોડાપુરની સ્થિતિને...
અમદાવાદમાં આગામી 15-16 જુલાઇના ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત...
મુંબઈમાં સતત પાંચમા દિવસે મેઘસવારી મુસીબતનું કારણ બની છે. મુંબઈમાં ઠેકઠેકાણે જળભરાવની સ્થિતિ છે. જો કે મંગળવારે રાત્રે અહીં કેટલાક વિસ્તારોમાં વરસાદ થંભ્યો હતો. તેમ...