રાજ્યમાં એક વ્યક્તિદીઠ 6 વૃક્ષો : ગુજરાતમાં ઓક્સિજન વન ઉગી નીકળ્યા હોવાનો નવા મંત્રીનો દાવો
વૃક્ષોના વધુને વધુ વાવેતર થકી શુદ્ધ વાતાવરણ મળે તથા પર્યાવરણના જતનના કાર્યને વેગ મળે તે આશયથી ધારાસભ્ય જીગ્નેશકુમાર સેવક દ્વારા લાવવામાં આવેલા છેલ્લા દિવસના પ્રસ્તાવને...