અમીરગઢ તાલુકાના ડાભેલામાં તોફાને ચડેલા કપિરાજને પકડવા માટે તંત્ર થાકી જતા છેવટે ગામલોકો દ્વારા રાજસ્થાનથી તાંત્રીકનો સહારો લેવો પડયલ છે. તંત્ર અને તાંત્રિક બંને મેદાને...
અમીરગઢના ડાભેલા ગામે કપિરાજે આતંક મચાવીને સાત વ્યક્તિઓને ઘાયલ કર્યા હતા. ઘાયલ વ્યક્તિઓ સારવાર માટે ખસેડાયા હતા. ત્રણ દિવસ સુધી વાંદરાને પકડવાના પ્રયાસો નિષ્ફળ જતા...
આજે ગુજરાત વિધાનસભાના મકાનમાં વાંદરા ઘુસી આવ્યા હતા. વિધાનસભાના 200 કરોડથી વધુનો ખર્ચ કરીને વિધાનસભાનું બિલ્ડિંગ એકાદ વર્ષ પહેલાં જ રીનોવેટ કરવામાં આવ્યું છે. પરંતુ...
હાલોલના ઇટવાડી ગામના લોકો એક વાનરનાં આતંકથી ત્રસ્ત છે. વાનરે છેલ્લા ચાર દિવસથી ગામમાં પાંચ જેટલા ગ્રામજનોને બચકા ભરતા લોકોમાં ભય ફેલાઇ ગયો છે. વાનરે...
રાજધાની દિલ્હીમાં કપિરાજની સમસ્યાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. જેથી સરકાર હવે દિલ્હીમાં વાનરોની સંખ્યા ગણવાનું અભિયાન હાથ ધરશે. જેના માટે દેહરાદૂનના વાઇલ્ડલાઇફ ઇન્સ્ટીટ્યૂટ ઓફ...
બૉલીવુડનાં બજરંગી ભાઈજાન હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. ક્યારેક પોતાનો વર્કઆઉટનો વીડિયો તો ક્યારે ભાણીયાઓ સાથે મસ્તી કરતાં વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ...
બોલિવૂડ સ્ટાર્સને પોતાના ફેન્સ સાથે બાળપણ સાથે જોડાયેલા કેટલીક ફની વાક્યો શેર કરતાં જોવા મળે છે. સ્ટાર્સની જિંદગીની આવી ચટપટી વાતો અને અજાણી વાતો સાંભળવા...
અડધાથી વઘુ હિમાચલમાં વાંદરાઓ મારવા પર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે હિમાચલમાં સામાન્ય માણસો માટે મુશ્કેલી બની ચુકેલા વાંદરાને પ્રદેશની કુલ 169માંથી 91માં...
મિસ્રમાં એક મહિલાને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. મહિલાએ વાંદરાના પ્રાઈવેટ પાર્ટને અડવાની ભુલ કરી હતી. મિસ્રની એક કોર્ટે મહિલાને યૌન શોષણના આરોપ હેઠળ...
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની પાસે બંદરોથી બચવાનો જબરદસ્ત ઉપાય છે. યોગી આદિત્યનાથે મથુરા અને વૃંદાવનવાસીઓને સલાહ આપી છે કે તેઓ હનુમાનજીની નિયમિતપણે પૂજા કરે અને...
ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લામાં પશુઓ પ્રત્યેના પ્રેમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સોમાં મુખ્ય પાત્ર છે ચુનમુન (વાનર). ચુનમુનના કારણે આ મહિલાના જીવનમાં એટલી...
નવસારીના સુપા-કરેલ ગામે તોફાની કપિરાજના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. બે મહિનામાં 19 લોકો પર કપિરાજે હુમલો કર્યો છે. ગતરોજ કપિરાજે ગામના વૃદ્ધા પર હુમલો...