દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ...
પશ્વિમ બંગાળમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવકના સરસંઘચાલક મોહન ભાગવતે ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે મુલાકાત કરે છે. બંને વચ્ચે આ મુલાકાત મુંબઇમાં થઇ છે....
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે દિલ્હીમાં એક પુસ્તક વિમોચન કરતા સમયે એક નિવેદન આપ્યું હતું, જેના કારણે વિપક્ષે ભાગવતને આડેહાથ લેવાનું શરૂ કરી દીધું...
આરએસએસના વડા મોહન ભાગવત આજથી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પાંચમી જાન્યુઆરીથી સમન્વય બેઠકમાં મોહન ભાગવત ભાગ લેશે. એક અઠવાડિયા સુધી મોહન ભાગવત ગુજરાતમાં રોકાણ કરશે....
મધ્ય પ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણી પહેલાં જ કોંગ્રેસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કહેવાતા સ્વયંસેવક રાજેશ કુમારનો મોહન ભાગવતને લખાયેલો પત્ર વાયરલ કર્યો છે. સિંધિયાના ભાજપ પ્રવેશથી...
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ને લઈને નિવેદન આપ્યું છે. તેમને કાયદાથી કોઈને પણ કોઈ પ્રકારનો ખતરો કે નુકશાન...
મોદીએ અયોધ્યામાં ભૂમિપૂજન પછી કરેલા પ્રવચનમાં રામમંદિર ઝુંબેશ સાથે સંકળાયેલા કોઈનો પણ ઉલ્લેખ ના કર્યો. તેના બદલે સોશિયલ મીડિયા પર એવું ચિત્ર ઉભું કરવા કોશિશ...
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટએ ભુમીપુજન થવાનું છે. જેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે....
અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનની તૈયારી થઇ ગઈ છે. ત્યારે આ કાર્યક્રમ માટે મહેમાનોને આમંત્રણ પહોંચી ગયું છે. અયોધ્યા કેસમાં પક્ષકાર રહી ચૂકેલા ઇકબાલ...
કોરોના વાઇરસની મહામારી વચ્ચે દિલ્હીમાં તબલિગી જમાતના લોકો એકઠા થયા તેનાથી કોરોના વાઇરસ વધુ ફેલાવાના આરોપો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંમ સેવક...
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રવાદને લઈ મોટુ નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે, રાષ્ટ્રવાદ જેવા શબ્દમાં નાઝી અને હિટલરના શબ્દની ઝલક...
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ના નિવેદન પર એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કટાક્ષ કર્યો છે. મોહન ભાગવતે અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન કોઈ ખુશ...
અમદાવાદની મુલાકાતે આવેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, ભૌતિક સુખ-સુવિધામાં વધારો થયો હોવા છતાં લોકોમાં અત્યારે અસંતોષ પ્રવર્તી...
કેન્દ્ર સરકાર દ્વારા રામ મંદિર ટ્રસ્ટની રચના કર્યા બાદ હવે વિરોધ તેમજ પ્રદર્શનો સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી નારાજ થઇને અયોધ્યામાં તપસ્વી...
આરએસએસના વડા મોહન ભાગવત 15 અને 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રવાસે છે. જ્યાં તેઓ અમદાવાદ ખાતે આરએસએસના નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરશે. ઢોર બજાર ખાતે આવેલા...
આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે ભારતના બંધારણે દેશના દરેક નાગરિકને રાજા બનાવ્યાં છે. આ રાજાની પાસે અધિકાર છે. પરંતુ અધિકારોની સાથે બધાં લોકો કર્તવ્ય...
અમદાવાદ વિશ્વ સંવાદ કેન્દ્ર ખાતે આરએસએસ દ્વ્રારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં મોહન ભાગવતના ફોટા અને લખાણને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. ખોટા લખાણ...
મધ્યપ્રદેશના ઈન્દોરમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત, ભૈયાજી જોશી સહિત 300થી વધુ પદાધારીઓ સામેલ થશે. બેઠકમાં...
મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પહેલી વખત પોતાની ચુપ્પી તોડી છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે સરકાર...
અયોધ્યાના ઐતિહાસિક રામ જન્મભૂમી અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચ ચુકાદો જાહેર કરવાની છે. સીજેઆઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોએ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે, સંઘનું લક્ષ્ય દેશમાં માત્ર હિંદુ જ નહીં પણ તમામ સમાજના લોકોને સંગઠીત કરવાનું છે. દુનિયામાં મુસલમાન સૌથી...