PM Matru Vandana Yojana : સરકાર દ્વારા સામાન્ય લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આમાં, કેટલીક યોજનાઓ વિદ્યાર્થીઓ માટે છે અને કેટલીક વૃદ્ધો માટે...
વર્તમાન સરકાર અગાઉની સરકારો કરતાં ઘણી સ્માર્ટ છે. તે પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકઝાટકે વધારો કરતી નથી. રોજ 70થી 80 પૈસાનો વધારો કરીને જનતાને ધીમું ઝેર આપે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન ઔષધી કેંદ્રના માલિકો અને લાભાર્થીઓની સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે કેંસરની સારવારમાં ઉપયોગી થાય તેવી અને...
ફિસ્કલ ડેફીસિટ-નોમિનલ જીડીપીના ૬.૮ ટકા (૨૦૨૦-૨૧માં ૯.૩ ટકા હતી) અંદાજિત જીડીપી વૃદ્ધિ દર: ૨૦૨૦-૨૧ માટે માઇનસ ૧૦ ટકા (૨૦૨૧-૨૨ માટે ૧૪.૪ ટકા અંદાજિત) કરંટ એકાઉન્ટ...
કેન્દ્ર સરકારે તાતા જૂથને સરકારી એરલાઈન એર ઈન્ડિયાનું હસ્તાંતરણ કરતાં પહેલાં તેનું રૂ. ૬૧,૦૦૦ કરોડનું દેવું અને અન્ય જવાબદારીઓ એઆઈએએચએલ અને તાતા જૂથને ટ્રાન્સફર કરાયા...
ભારત સરકાર એક તરફ ખાનગીકરણ લાવી પોતાની વ્યાપાર અને ઉદ્યોગમાં ભૂમિકા ઘટાડવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. આ અનુસાર, જીવન વીમા નિગમમાં પબ્લિક ઇસ્યુ, સરકારી...
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને નાણાકીય વર્ષ 2020-21 માટે 23.59 કરોડ ખાતામાં 8.50%ના દરથી પૈસા જમાં કર્યા છે. EPFOએ અધિકારીક ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું કે હજુ...
યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદીમાં તેના કન્વિનર બી. રામબાબુએ જણાવ્યું હતું કે, બેન્કિંગ કાયદા (સુધારા) ખરડા 2021નો વિરોધ...
પનામા અને પેરેડાઈઝ પેપર લીકમાં ૯૩૦ જેટલી ભારતીય કંપનીઓના બેનામી રૂ. ૨૦,૩૫૩ કરોડ પકડાયા હોવાનું કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણાં...
સરકાર દ્વારા ચલાવવામાં આવતી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (Atmanirbhar Bharat Rojgar Yojana) હેઠળ રજીસ્ટ્રેશનની સુવિધા 31 માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ રજીસ્ટ્રેશનની છેલ્લી...
પૂર્વીય લદ્દાખમાં ફોરવર્ડ વિસ્તારોમાં ચીની સૈન્યે તેના સૈનિકોની સંખ્યા વધારી હોવાના ભારતના આર્મી ચીફ મનોજમુકુંદ નરવાણીના દાવા વચ્ચે ચીને તેના કબજા હેઠળના ભારતીય વિસ્તાર અક્સાઈ...
મોદી સરકારે દાયકાઓ જૂની અને જાણીતી યોજના રાષ્ટ્રીય મધ્યાહન ભોજન યોજના એટલે કે મીડ ડે મીલનું નામ બદલ્યું છે. સરકારી અને સહાયિત શાળાઓમાં ઉપલબ્ધ મધ્યાહન...
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા આવ્યા છે. વારંવાર કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહ્યા છે. એકવાર ફરી આ કડીમાં કોંગ્રેસના પૂર્વ...
ડિહાડી મજૂરીથી લઇ હેયર ડ્રેસર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મોટર મેકેનિક અથવા ફરી રીક્ષા-થેલા ચાલકો જેવા મજૂરો અને વર્કર્સ માટે આ ખુબ કામની ખબર છે. કેન્દ્રની મોદી...
કેન્દ્ર સરકાર આગામી વર્ષે ઇંધણ સબસિડી ખતમ કરી શકે છે. એક સમયે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર દ્વારા ઇંધણ સબસિડી પેટે ૧.૬૪ લાખ કરોડ રુપિયાનો ખર્ચ...
ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર ઉપરાછાપરી ઓબીસી કાર્ડ ઉતરી રહી છે. પહેલાં મેડિકલ એડમિશનમાં સેન્ટ્રલ ક્વોટામાં ઓબીસી માટે અનામતનો નિર્ણય લીધો. પછી ઓબીસી જ્ઞાતિઓની...
કેન્દ્રીય પ્રધાનો પિયુસ ગોયલ, પ્રહલાદ જોશી, અને અનુરાગ ઠાકુરે ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે તમામ વિક્ષેપો છતા રાજ્ય સભામાં આ સત્ર દરમિયાન પસાર થનારા...
દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે તહેવારોની મોસમ શરૂ થઈ રહી હોવાથી કોરોનાનો પ્રસાર અટકાવવા માટે કેન્દ્ર સરકારે ગુરુવારે બધા જ રાજ્યોને ચેતવણી આપી છે....
સરકારે જાહેર ક્ષેત્રની ચાર સામાન્ય વીમા કંપનીઓનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. તેના વિરોધમાં આ વીમા કંપનીઓના કર્મચારીઓ બુધવારે એક દિવસની દેશવ્યાપી હડતાલ પર છે....