દેશમાં કોરોનાના નવા કેસો રોડજ વધી રહ્યા છે. તેવામાં નોકરીયાત લોકોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે મહિનાના અંતમાં હોળિનો તહેવાર આવી રહ્યો છે. એવામાં...
૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની દિલ્હીમાં સૌથી શાનદાર ઉજવણી થાય છે. આ રાષ્ટ્રીય પર્વમાં દર વખતે વિદેશી વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે જે તે દેશમાં ઉંચો હોદો સંભાળતા...
કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન યથાવત છે અને આવતીકાલે ખેડૂતો અને સરકાર વચ્ચે નવમી બેઠક યોજાય તે પહેલા આજે ખેડૂતો શક્તિપ્રદર્શન કરવા જઈ રહ્યા છે. ખેડૂતોના...
મોદી સરકાર ભાડુઆતો માટે ટૂંક સમયમાં મોટા પગલાં લેવા જઈ રહી છે. હાઉસિંગ અને અર્બન અફેર્સના સેક્રેટરી દુર્ગા શંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, ભાડાના મકાનોને...
લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ખાતે ચીન સાથેની હિંસક અથડામણમાં 20 જવાનોની શહીદીને લઈ દેશભરમાં આક્રોશ વ્યાપેલો છે. ત્યારે આ બધા વચ્ચે કોંગ્રેસી નેતા...
કોરોના મહામારી વચ્ચે આજે ફરીથી કેન્દ્રીય કમિટીની બેઠક થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળી હતી. આ બેઠક લગભગ 2...
ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા ગમે ત્યારે ભારત પહોંચી શકે છે. મુંબઈમાં તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, તેથી તેને મુંબઇ લાવવામાં આવશે. તપાસ એજન્સીઓના કેટલાક...
કોરોના મહામારીથી દેશ કેટલાય સમયથી લોકડાઉન હતો. જેમાં આજે અનલોક 1 ના પહેલા દિવસે મોદી સરકારની કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક થઈ. આ બેઠકમાં સરકાર દ્વારા...
મોદી સરકારની બીજી ઈનિંગને એક વર્ષ પુરું થયું છે ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે તો અનોખી રીતે સરકારને અને પીએમ મોદીને આ માટે અભિનંદન આપ્યા હતા....
કોરોના મહામારી વચ્ચે નરેન્દ્રમોદી સરકારના 2.0 ના એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. 30 મેના રોજ નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં સતત બીજી વખત બીજેપીએ સરકારરચી....
કોરોના સામેની લડાઈમાં ભારત માટે ચિંતાનો વિષય બને તેવું ઓબ્ઝર્વેશન ભારતના વૈજ્ઞાનિકોએ કર્યુ છે. ભારતમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ...
દેશ અને રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. જેથી દેશમાં પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે મોદી સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન કર્યુ છે. કારણ કે,...
સરકારે ગરીબો, મહિલાઓ અને સમાજના આર્થિક રીતે નબળા વર્ગને ધ્યાનમાં રાખીને લોકડાઉન વચ્ચે જાહેર કરેલા ઈકોનોમિક પેકેજથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુશ છે. રાહુલ...
કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠકમાં ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત આપવામાં આવી. સરકારે ગારમેન્ટ એક્સપોર્ટ પર ટેક્સ છૂટ 1 એપ્રિલ બાદ પણ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય...
કોરોના વાયરસ (corona virus)ને રોકવા માટે સરકાર તરફથી લોકડાઉનની જાહેરાત કરવામા આવી છે. જેથી લોકોને પણ ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે. સાથે જ કોરોના વાયરસ...
દેશમાં કોરોના(corona) વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત જ્યારે કે, 324 લોકો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. શુક્રવારે એક...
ભારતીય સ્ટેટ બેંક (SBI) ની ઈકોરેપ રિપોર્ટ પ્રમાણે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થશે. ભારતમાં પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા સુધી સસ્તુ થઈ શકે...
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા અને કોરોના વાયરસ મુદ્દે ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોના વાયરસને...
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને કોરાનાની શક્યતા જણાતા કેરળના ત્રિવેન્દ્રમમાં પોતાને અલગ રાખ્યા હતા. જોકે હવે તપાસ બાદ મોદી સરકારના આ મંત્રીનો રિપોર્ટ નેગેટિવ...