GSTV

Tag : ministry

રાજ તિલક કી કરો તૈયારી / 16મી તારીખે શપથવિધિ, 20થી વધારે મંત્રીઓ ગોઠવાશે, બુધવારે રાતે પસંદ થયેલા ધારાસભ્યોને જાણ કરાશે

Bansari Gohel
નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલા જ દિવસથી કામે લાગી ગયા છે. મંત્રી મંડળ મળે એ પહેલા જ તેમની સામે જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદનો પડકાર...

ચીની વિદેશ મંત્રાલયે માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા મુદ્દે સેવ્યું મૌન, મિડિયાના સવાલોથી રહ્યાં દુર

Mansi Patel
પ્રેસ કોન્ફરન્સ દરમયાન મિડિયાએ ભારત અને ચીન સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆનને 6 પ્રશ્નો પુછવામાં આવ્યાં હતાં. પણ આમાંથી...

શ્રમ મંત્રાલયનાં વધુ 25 કર્મચારીઓને થયો Corona, સંક્રમિતોની સંખ્યા 36 થઈ

Dilip Patel
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કેન્દ્ર સરકારની હાલત ખૂબ જ નાજુક બની રહી છે. આ અઠવાડિયે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના 25 કર્મચારીઓને Coronaથી ચેપ લાગ્યો છે,...

મહારાષ્ટ્રમાં સરકાર ભલે ઉદ્ધવની પણ મલાઈદાર ખાતા તો શરદ પવારની પાસે જ છે, વિશ્વાસ ન હોય તો જોઈ લો

Mayur
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ભલે ઉદ્ધવ પણ મલાઈદાર ખાતાઓ તો શરદ પવારની પાર્ટી પાસે જ છે. મહારાષ્ટ્રના મહા વિકાસ આઘાડીના પ્રધાનમંડળના વિસ્તારણ બાદ છઠ્ઠા દિવસે આખરે પ્રદાનોના...

JNUની ડરાવી દે તેવી છે તસવીરો, છાત્રો સાથે મારામારી નહીં હિંસાની તમામ હદો પાર કરાઈ

Bansari Gohel
દેશની રાજધાની નવી દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (JNU) પરિસરમાં 5 જાન્યુઆરી રવિવારે રાતે તે સમયે હિંસા ભડકી ઉઠી જ્યારે લાઠીઓ લઇને કેટલાંક બુકાનીધારી લોકોએ...

VIDEO : જાણે પોલીસની કોઈ બીક ન હોય અને પોતે મોટું પરાક્રમ કર્યું હોય તેમ દંડા લઈ ગુંડાઓ બહાર નીકળ્યા

Mayur
ગઈકાલે રવિવારે શિક્ષણના ધામ ગણાતા જવાહલાલ નહેરૂ યુનિવર્સિટીમાં લોહીયાળ જંગ ખેલાયો. બુકાનીધારી ગુંડાઓએ સાબરમતી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર હુમલો કરી આતંક મચાવ્યો. એક તરફ બુકાનીધારી ગુંડાઓએ...

હિંસા બાદ જેએનયુના કુલપતિની આવી પ્રથમ પ્રતિક્રિયા, છાત્રોને આપ્યું આ આશ્વાસન

Mayur
રવિવારે રાતે જેએનયુમાં થયેલી હિંસાની ઘટનાને લઈને યુનિવર્સિટીના કુલપતિએ ચિંતા વ્યક્ત કરી છે. કુલપતિ એમ. જગદીશ કુમારે વિદ્યાર્થીઓને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે....

વિદ્યાર્થીઓ ભયમાં : રવિવારે સર્જાયેલી હિંસા બાદ છાત્રોએ કેમ્પસ છોડી દીધું

Mayur
જેએનયુમાં રવિવારે સાંજે થયેલી હિંસા બાદ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. ત્યારે સોમવારે કેટલાય વિદ્યાર્થીઓ કેમ્પસમાંથી ચાલ્યા જતા જોવા મળ્યા હતા. તેઓના મતે હાલ તણાવગ્રસ્ત સ્થિતિ...

જેએનયુની સાબરમતી હોસ્ટેલના સિનિયર વોર્ડનનું રાજીનામું, મુખ્ય દરવાજે તાળુ લાગ્યું

Mayur
જેએનયુમાં ગઈકાલે રાતે ત્રણ કલાક સુધી ચાલેલી હિંસાની ઘટના બાદ હવે તપાસ શરૂ થઈ છે. સુત્રોના મોત ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે...

મોદી અને શાહ દેશના યુવાનો પાસે હિંસા કરાવી રહ્યાં હોવાનો કોંગ્રેસે લગાવ્યો આક્ષેપ

Mayur
શિક્ષણ સંસ્થા જેએનયુમાં થયેલી હિંસાને લઈને તપાસ ચાલી રહી છે. તો બીજીતરફ આ મામલે રાજકારણ ગરમાયુ છે. વિપક્ષ કોંગ્રેસે શિક્ષણ સંસ્થામાં થયેલી હિંસા મુદ્દે કેન્દ્ર...

JNUમાં થયેલા દંગલ બાદ 16 કલાક પછી નોંધાઈ FIR, નકાબ પહેરી ગુંડાગર્દી કરનારાઓને પકડવા ક્રાઈમ બ્રાંચ સક્રિય

Mayur
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટમાં ગઈકાલે થયેલી હિંસાના 16 કલાક બાદ પહેલી ફરિયાદ દાખલ થઈ અને સમગ્ર તપાસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર આપવામાં આવી. પોલીસના મતે કેટલા...

JNUમાં થયેલી મારામારી બાદ એચઆરડી મંત્રાલય એક્શન મોડમાં, રજીસ્ટ્રારને તાત્કાલિક તેડુ

Mayur
જેએનયુમાં ડાબેરી અને એબીવીપી સંગઠન વચ્ચે થયેલી મારામારી બાદ કેન્દ્રીય એચઆરડી મંત્રાલય એક્શન મોડમાં આવ્યુ છે. એચઆરડી વિભાગે જેએનયુના રજીસ્ટ્રારને બોલાવ્યા. રવિવારે રાત્રે બન્ને વિદ્યાર્થી...

મહારાષ્ટ્રમાં ડખા શરૂ : શિવસેના નેતાને રાજ્યમંત્રીનું પદ નાનું પડ્યું આપી દીધુ રાજીનામું

Mayur
શિવસેનાના નેતા અબ્દુલ સત્તારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું છે. જો કે તેઓએ હજુ સુધી પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને નથી મોકલ્યું. અબ્દુલ સત્તારને...

અલ્પેશ ભાજપમાં જોડાશે તો મંત્રીપદ નહીં મળે, આ વિભાગમાં નાખવાની ભાજપ કરી રહ્યું છે તૈયારીઓ

Mayur
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ વચ્ચે ભાજપમાં ડખા શરૂ થયા છે. અલ્પેશ ઠાકોરને મંત્રી પદ નહી પરંતુ ઠાકોર, કોળી...

દેશના આ મંત્રાલયે કર્યો અનોખો વિચાર, લોકો પાસેથી આઈડિયા અને સૂચનો આપવા જણાવ્યું

pratikshah
સામાન્ય બજેટ બનાવવાની પ્રક્રીયામાં સહભાગીતા વધારવા માટે નાણા મંત્રાલ્ય છેલ્લા કેટલાક વર્ષોથી નાગરિકો પાસે સૂચનો માંગે છે. આ વર્ષે પણ નાણા મંત્રાલયે બજેટ માટે લોકો...

નવી સરકારમાં પ્રધાનપદુ મેળવવા માટે ભાજપના સાથી પક્ષોમાં ધક્કામુકી

Mayur
નવી સરકાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરે તે પહેલા પ્રધાન મંડળમાં સ્થાન મેળવવા માટે પ્રયાસો તેજ થઈ ગયા છે. બિહારમાં ભાજપના સહયોગી જેડીયુની...

ભારતીય વાયુસેનાની પાકિસ્તાન પર કરાયેલ એરસ્ટ્રાઇક બાદ ચીને આપી આવી સલાહ

Yugal Shrivastava
ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન હચમચી ગયું છે ત્યારે પાકિસ્તાનના દોસ્ત ચીન તરફથી આ એક્શન પર પ્રતિક્રિયા આવી છે. ચીને જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા પ્રશિક્ષણ...

ભાજપમાં જનારા કોંગ્રેસીઅોની હાલત ન ઘરના ન ઘાટના જેવી, કોઈ ભાવ પૂછનાર નથી

Karan
ભાજપના નાના-મોટા નેતાઓ હંમેશા કોંગ્રેસને ગાળો ભાંડતા હોય છે. કોંગ્રેસ જાતિવાદી છે. સમાજમાં વેરઝેર ફેલાવે છે અને તૃષ્ટિકરણની રાજનીતિ રમે છે. આ પ્રકારની અનેક વાતો...

કુંવરજી બાવળિયાને સરકારમાં ગ્રામ-ગૃહ નિર્માણ, પાણી પુરવઠા અને પશુપાલન ખાતુ  સોંપાયુ

Karan
કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયાને સરકારમાં ગ્રામ-ગૃહ નિર્માણ અને પાણી પુરવઠા ખાતુ  સોંપાયુ છે. અગાઉ પરબત પટેલ પાસે પાણી પુરવઠા વિભાગને સ્વતંત્ર હવાલો...

નરેન્દ્ર મોદી સરકારનું ભ્રષ્ટાચાર વિરૂધ્ધ નવું પગલું : મંત્રાલયોને ભ્રષ્ટ અધિકારીઓની યાદી આપવા જણાવ્યું

Yugal Shrivastava
નરેન્દ્ર મોદી સરકારનું ભ્રષ્ટાચાર વિરૂધ્ધ નવું પગલું લીધું છે, ભ્રષ્ટ, અધિકારીઓની કાબૂમાં રાખવા પર ક્રેકડાઉન લાવવાની તૈયારી કરી રહી છે. દરેક મંત્રાલયના તકેદારી વિભાગને ભ્રષ્ટ...
GSTV