મોટા સમાચાર/ 31 માર્ચથી 2 વર્ષ બાદ કોરોનાના તમામ પ્રતિબંધો હટાવવામાં આવશે, માત્ર આ બે નિયમો રહેશે યથાવત
બે વર્ષ બાદ કેન્દ્ર સરકારે 31 માર્ચથી તમામ કોરોના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગૃહ મંત્રાલયે કોરોનાવાયરસ નિવારણ પગલાં માટે...