મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે મહત્વની કેબિનેટ બેઠક બોલાવી છે. મુંબઈમાં સાંજે પાંચ વાગે નવા નિયમો સાથે કોરોનાની નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવશે. મુંબઈના...
મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિએ પત્નીની કથિત પવિત્રતા સાબિત કરવા માટે તેનો હાથ ઉકળતા તેલમાં નાંખી દીધો. ઉસ્માનાબાદના પરંડામા રહેનારી...