ગાંધીજીના કહેવા પર સાવરકરે અંગ્રેજોને કહ્યું હતું ‘માફી આપી દો’, ઇતિહાસકારે પુરાવા તરીકે રજૂ કર્યા ‘મહાત્મા’ના પત્ર
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સાવરકર અને મહાત્મા ગાંધી વિશે આપેલા નિવેદન પર હંગામો મચ્યા બાદ ઇતિહાસકાર વિક્રમ સંપતે પુરાવા રજૂ કર્યા છે. તેમણે પુસ્તકમાંથી તે...