દેશની બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી ફરાર થયેલા મેહુલ ચોકસી અંગે વધુ એક ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. મેહુલ ચોકસીએ અન્ય બેંક ઉપરાંત SBIને પણ...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ નીરવ મોદી અને મેહુલ ચોક્સી મામલે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ખડગેએ કહ્યું કે, સરકારે પહેલાથી નીરવ મોદી અને...
પીએનબી કૌભાંડ મામલે કોંગ્રેસે નાણા પ્રધાન અરૂણ જેટલીના પુત્રી અને જમાઈ પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની...
પીએનબીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર મેહુલ ચોકસીની મુશ્કેલી વધી શકે છે. એન્ટિગુઆ સરકારે મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે મદદ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રની...
પીએનબી કૌભાંડ મામેલ તપાસ એજન્સીઓની બેદકરકારીથી પીએમઓ નારાજ થયું છે. પીએમઓની નારાજગીથી તપાસ એજન્સીઓમાં ફફડાટ ફેલાયો છે. જેના કારણે સીબીઆઈએ એન્ટિગુઆ સરકાર પર મેહુલ ચોકસીની...
ભારતે મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે એન્ટિગુઆને અરજીની સોંપણી કરી છે. ચોકસી કથિતપણે બે અબજ ડોલરના ગોટાળાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. તે નીરવ મોદીનો મામા છે....
પીએનબી કૌભાંડ મામલે સીબીઆઈએ નિરવ મોદી સહિત 25 વિરૂદ્ધ 7500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ પીએનબીના પૂર્વ એમડી વિરૂદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરી છે,...
પંજાબ નેશનલ બેંકના કૌભાંડકારીઓ નિર્વ મોદી અને મેહુલ ચોકસી વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જારી કર્યું છે. મુંબઇમાં સીબીઆઈએ ખાસ કોર્ટ દ્વારા પીએનબી કૌભાંડ લગતી બાબતોમાં...
પીએનબી કૌભાંડ મામલે ગીતાજંલી ગ્રૂપના માલિક મેહુલ ચોકસીએ સીબીઆઈને જવાબ આપ્યો છે. મેહુલ ચોકસીએ એક જવાબમાં કહ્યુ કે, તબિયત ખરાબ હોવાના કારણે ભારત આવવી શકે...
પીએનબી કૌભાંડ મામલે નિરવ મોદી અને મેહુલ ચોકસીને સીબીઆઈએ વધુ એક સમન મોકલ્યું છે. સમનમાં તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ...
પંજાબ નેશનલ બેંકના 11 હજાર 400 કરોડ રૂપિયાના ગણાતા મહાગોટાળામાં હીરા કારોબારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી સામે ઈડી દ્વારા કાર્યવાહી વધુ તેજ...
ઇડીએ પીએનબી સાથે છેતરપિંડી આચરનારા મેહુલ ચોક્સી પર વધુ સકંજો કસ્યો છે. ઇડીએ મેહુલ ચોક્સીની 41 સંપતિ જપ્ત કરી છે. ઇડીએ પીએમએલએ અતંર્ગત મેહુલ ચોક્સીની...
પીએનબી કૌભાડ બાદ નિરવ મોદી અને મેહુલ ચોકસીનું વધુ એક કરોડ રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ અંગેની માહિતી પીએનબીએ સ્ટોક એક્સચેન્જને આપી છે. જેમા...
પંજાબ નેશનલ બેંકના કૌભાંડના આરોપી અને હીરાના કારોબારી મેહુલ ચોક્સીએ તેમના કર્મચારીઓને એક પત્ર લખ્યો છે. 23 ફેબ્રુઆરીએ લખેલા આ પત્રમાં ચોક્સીએ કહ્યું છે કે...
પીએનબી કૌભાંડ મામલે આવકવેરા વિભાગે મેહુલ ચોક્સીની હૈદરાબાદમાં આવેલી 1200 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ સંપત્તિ હૈદરાબાદના સ્પેશયલ ઈકોનોમિક ઝોનમાં આવેલી છે. તો...
પંજાબ નેશનલ બેંકમાં 11,400 કરોડના કૌભાંડ મામલે ઈડીએ 17 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. જેમાથી ચાર ઠેકાણાઓ મુંબઈમાં આવેલા છે. ઈડીએ તપાસ દરમ્યાન નિરવ મોદી...
ઈડીની ભલામણ બાદ વિદેશ મંત્રાલયે નિરવ મોદીનો પાસપોર્ટ રદ કર્યો છે. નિરવ બાદ વિદેશ મંત્રાલયે મેહુલ ચોકસીનો પાસપોર્ટ રદ કર્યો છે. ગુરૂવારે ઈડીએ નિરવ મોદીના...
પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદી દેશ બહાર હોવાથી ઈન્ટરપોલ એલર્ટ થઈ છે. નિરવ મોદી સહિત અન્ય આરોપીએને ઝડપી પડવા ઈન્ટરપોલ સક્રિય થયું છે. ઈડીના સૂત્રોના...